દામોદરદાસ નિરૂજી કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ દામોદરદાસ નિરૂજી : ભગવાન શિવના સ્તુતિવિષયક ગરબાઓનો સંગ્રહ ‘શિવ ગરબાવળી’(૧૮૯૮)ના કર્તા.