દુર્ગાશંકર આદિત્યરામ કવિ

કવિ દુર્ગાશંકર આદિત્યરામ : ‘ભક્તિવિલાસકાવ્ય અને ગુજરાતી ગેય ઢાળોમાં અનૂદિત કરેલાં ‘મહાભારત’ તથા ‘શિવપુરાણ’ના કર્તા.