નંદલાલ ગિરધરલાલ કામદાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કામદાર નંદલાલ ગિરધરલાલ, ‘પ્રેમી મુસાફર બોટાદવાલા' : પ્રભાતિયાં, છપ્પા અને સ્તુતિ જેવાં કાવ્યરૂપોમાં રચેલ ભક્તિપૂર્ણ પદ્યોનો સંગ્રહ ‘મુસાફરગીતા’ (૧૯૨૭)ના કર્તા.