નાગેશ્વર કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ નાગેશ્વર : ૧૮૫૫ની સાલ આસપાસ સૌરાષ્ટ્રના ગાધકડા ગામમાં આ કવિ થઈ ગયાની વિગત છે. સૌરાષ્ટ્રમાં એમનું નામ બહુ જાણીતું હતું, પરંતુ અત્યારે એમનાં કાવ્યો, લેખો કે ઉલ્લેખો ઉપલબ્ધ નથી.