નારાયણજી ગોવર્ધનરામ કળસાકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કળસાકર નારાયણજી ગોવર્ધનરામ : શ્રીમદ્ ભાગવતમાં નિરૂપિત ઉદ્ધવજી અને ગોપીઓના સંવાદને આલેખતું કાવ્ય ‘પ્રેમગીતા’ (પરમાનંદ મણિશંકર ભટ્ટ સાથે, ૧૯ર૩) તથા સાક્ષરી શૈલીમાં લખાયેલી નવલકથા ‘ચિંતામણિ’ (૧૯૩૬)ના કર્તા.