બાલકૃષ્ણ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ બાલકૃષ્ણ, ‘બાલકવિ’ : પદ્યકૃતિ ‘સમયનો સિતારો અને વખત તેવાં વાજાં’ ઉપરાંત ‘રઝળતો રાજહંસ', ‘પ્રણયલીલા', ‘બાલયોગિની’, ‘મૃણાલિની', ‘પ્રેમગુચ્છ’ વગેરે નવલકથાઓના કર્તા.