મણિલાલ ડાહ્યાભાઈ કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા મણિલાલ ડાહ્યાભાઈ : રાજવી કુટુંબોની રીતરસમોનો પરિચય આપતું, ગીત-સંવાદમાં લખાયેલું ‘નવીનચંદ્ર-કાન્તા નાટક’ (૧૯૧૦)ના કર્તા.