મહીપત કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ મહીપત : રચનાબંધ શિથિલ હોવા છતાં કથારસને લીધે વાચનક્ષમ બનેલી નવલકથા ‘તન મેલાં મન ઊજળાં’(૧૯૬૬)ના કર્તા.