મીનોચેર સોરાબજી કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા મીનોચેર સોરાબજી : પારસી બોલીની અસર ઝીલતી રસિક, સામાજિક અને જ્ઞાન સાથે ગમ્મત આપતી કથા ‘બેઈમાન કોણ – મરદ કે ઓરત?'ના કર્તા.