રૂપશંકર ગંગાશંકર કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ રૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવ સ્તુતિ’ (૧૮૭૧), ‘રસિક રૂપકાવ્ય–ભા. ૧-૨’ (૧૮૭૨, ૧૮૭૪) તથા ‘વનિતાવિયોગ’(૧૮૮૦)ના કર્તા.