વલ્લભજી ગોરધનદાસ કારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કારિયા વલ્લભજી ગોરધનદાસ : ગિરનાર-યાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારષટ્વિષિ'(૧૮૮૫)ના કર્તા.