શીરીનબાઈ બ. ઊનવાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઊનવાલા શીરીનબાઈ બ.: ‘બહેમન અને નાહિદ' (૧૯૪૭), ‘હિમાલયના મહાત્મા' (૧૯૪૭), ‘બાગે બુલબુલ અને ગુલિસ્તાન’ (૧૯૪૯), ‘મહેર અને સરોષ’ (૧૯૪૯) જેવી નવલકથાઓનાં કર્તા.