સુમતિ શંકરલાલ કવિ

કવિ સુમતિ શંકરલાલ : ધાર્મિક દૃષ્ટિએ કરેલાં પદ્યોનું પુસ્તક ‘ગુરુકીર્તન’નાં કર્તા.