સરોવરના સગડ/રાજેન્દ્ર શાહ: કુસુમ કેરી ગંધ…: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 49: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>‘ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,  
<poem>‘ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,  
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.'</poem>{{Poem2Open}}
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.'</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
એમને માટે આ માત્ર ભાષાભિવ્યક્તિની છટા નથી. શ્વાસેશ્વાસે થતો રહેલો સહજ અનુભવ છે. મંજુબહેનના અવસાન પછી અમે બંને ખરખરે ગયાં ત્યારે રાજુભાઈની તબિયત જરા મોળી હતી. પણ અવાજમાં રણકો તો એ જ હતો. મેં કહ્યું કે અમે તો તમારી પાસે સાવ બાળક છીએ, તમને શું આશ્વાસન આપીએ? તમે તો બધું જાણો છો.. પણ મંજુબહેન ગયાં એનું દુ:ખ છે!  
એમને માટે આ માત્ર ભાષાભિવ્યક્તિની છટા નથી. શ્વાસેશ્વાસે થતો રહેલો સહજ અનુભવ છે. મંજુબહેનના અવસાન પછી અમે બંને ખરખરે ગયાં ત્યારે રાજુભાઈની તબિયત જરા મોળી હતી. પણ અવાજમાં રણકો તો એ જ હતો. મેં કહ્યું કે અમે તો તમારી પાસે સાવ બાળક છીએ, તમને શું આશ્વાસન આપીએ? તમે તો બધું જાણો છો.. પણ મંજુબહેન ગયાં એનું દુ:ખ છે!