સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/શબ્દાર્થ ‘સાહિત્ય’ની નવી વ્યાખ્યા: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 9: Line 9:
કાવ્યના સર્વ અંગોના સમગ્રતાલક્ષી સામંજસ્યનો અને કાવ્યની સાવયવ સચેતન એકતા (ઓર્ગેનિક યુનિટી)નો વિચાર કુંતકે અપૂર્વ અસરકારકતાથી મૂકી આપ્યો છે એમાં શંકા નથી. વાચ્ય – વાચક વચ્ચેના શાશ્વત સંબંધથી જુદા પ્રકારનું આ ‘સાહિત્ય’ આજ સુધી શબ્દમાત્રથી ઓળખાતું રહ્યું છે અને પોતે એ ‘સાહિત્ય’ શબ્દના સાચા અર્થને પહેલી વાર પ્રકાશિત કર્યો છે  <ref>૩૯. યદિદં સાહિત્યં નામ તદ્ એતાવતિ નિઃસીમનિ સમયાધ્વનિ સાહિત્યશબ્દમાત્રેણ એવ પ્રસિદ્ધમ્ । પુનરેતસ્ય કવિકર્મકૌશલાધિરૂઢિરમણીયસ્યાદ્યાપિ કશ્ચિદપિ વિપશ્ચિદયમસ્ય પરમાર્થ ઇતિ મનામાત્રમપિ વિચારપદવીમવતીર્ણ : । (૧.૧૬ વૃત્તિ)</ref>એવો કુંતકનો દાવો છે તે અવશ્ય કંઈક તથ્ય ધરાવે છે.
કાવ્યના સર્વ અંગોના સમગ્રતાલક્ષી સામંજસ્યનો અને કાવ્યની સાવયવ સચેતન એકતા (ઓર્ગેનિક યુનિટી)નો વિચાર કુંતકે અપૂર્વ અસરકારકતાથી મૂકી આપ્યો છે એમાં શંકા નથી. વાચ્ય – વાચક વચ્ચેના શાશ્વત સંબંધથી જુદા પ્રકારનું આ ‘સાહિત્ય’ આજ સુધી શબ્દમાત્રથી ઓળખાતું રહ્યું છે અને પોતે એ ‘સાહિત્ય’ શબ્દના સાચા અર્થને પહેલી વાર પ્રકાશિત કર્યો છે  <ref>૩૯. યદિદં સાહિત્યં નામ તદ્ એતાવતિ નિઃસીમનિ સમયાધ્વનિ સાહિત્યશબ્દમાત્રેણ એવ પ્રસિદ્ધમ્ । પુનરેતસ્ય કવિકર્મકૌશલાધિરૂઢિરમણીયસ્યાદ્યાપિ કશ્ચિદપિ વિપશ્ચિદયમસ્ય પરમાર્થ ઇતિ મનામાત્રમપિ વિચારપદવીમવતીર્ણ : । (૧.૧૬ વૃત્તિ)</ref>એવો કુંતકનો દાવો છે તે અવશ્ય કંઈક તથ્ય ધરાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વક્રોક્તિમાં ધ્વનિ અને રસનું સ્થાન|વક્રોક્તિસિદ્ધાંતમાં ધ્વનિ અને રસને મળેલું સ્થાન]]
|previous =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વક્રોક્તિમાં ધ્વનિ અને રસનું સ્થાન|વક્રોક્તિસિદ્ધાંતમાં ધ્વનિ અને રસને મળેલું સ્થાન]]
|next =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિવ્યાપારનું મહત્ત્વ|કવિવ્યાપારનું મહત્ત્વ]]
|next =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિવ્યાપારનું મહત્ત્વ|કવિવ્યાપારનું મહત્ત્વ]]
}}
}}