ભરત વિંઝુડાની ગઝલસંપદા/જાઉં કે નહીં?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(Inserted a line between Stanza)
 
Line 5: Line 5:
ઇશારો કરે ને હું લલચાઉં કે નહીં?
ઇશારો કરે ને હું લલચાઉં કે નહીં?
મને કોઈ બોલાવે તો જાઉં કે નહીં?
મને કોઈ બોલાવે તો જાઉં કે નહીં?
છુપાઈ ગયો હોઉં કમરામાં ખુદના,
છુપાઈ ગયો હોઉં કમરામાં ખુદના,
એ કમરામાં આવે તો પકડાઉં કે નહીં?
એ કમરામાં આવે તો પકડાઉં કે નહીં?
તમે ચાલતાં હો છો નીચી નજરથી,
તમે ચાલતાં હો છો નીચી નજરથી,
કરું એમ હું પણ તો અથડાઉં કે નહીં?
કરું એમ હું પણ તો અથડાઉં કે નહીં?
રહું કેમ એવો ને એવો હંમેશાં
રહું કેમ એવો ને એવો હંમેશાં
સમય સાથ થોડોક બદલાઉં કે નહીં?
સમય સાથ થોડોક બદલાઉં કે નહીં?
એ શ્રોતામાં આવીને બેસી ગયા છે,
એ શ્રોતામાં આવીને બેસી ગયા છે,
એ બેઠાં છે તો હું ઊભો થાઉં કે નહીં?
એ બેઠાં છે તો હું ઊભો થાઉં કે નહીં?

Latest revision as of 10:08, 20 November 2025

૪૫
જાઉં કે નહીં?

ઇશારો કરે ને હું લલચાઉં કે નહીં?
મને કોઈ બોલાવે તો જાઉં કે નહીં?

છુપાઈ ગયો હોઉં કમરામાં ખુદના,
એ કમરામાં આવે તો પકડાઉં કે નહીં?

તમે ચાલતાં હો છો નીચી નજરથી,
કરું એમ હું પણ તો અથડાઉં કે નહીં?

રહું કેમ એવો ને એવો હંમેશાં
સમય સાથ થોડોક બદલાઉં કે નહીં?

એ શ્રોતામાં આવીને બેસી ગયા છે,
એ બેઠાં છે તો હું ઊભો થાઉં કે નહીં?