કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 165: Line 165:
મકરંદ દવે જેવી શૈલી તથા રહસ્યભાવ ધરાવતા ગીતકાવ્ય ‘સાંઈ’માં આ કવિએ ‘ધૂળમાં નાવ ચલાવી’ છે અને ‘કાઠની ગાય દુઝાવી’ છે. આ કવિને કવિતાના ‘ઇલમની લાકડી’ જરૂર મળી ગઈ છે. આથી જ તો આ કવિમાં કવિતાના મીઠા સૂર મલકે છે, ગરવી ગાયની ડોકમાં હાર સોહાય એમ શ્રાવણની સાંજનો તડકો ચોકમાં ઢોળાય છે, ફૂલ ટહુકે છે, પુષ્પોના ઢગલાને પાંખો મળે છે, અંધકારની કાજળડબ્બી ઊઘડે છે ને મહીંથી ચંદ્રકિરણનો કટકો નીકળે છે, કૃષ્ણ-રાધાનું અદ્ભુત સાયુજ્ય રચાય છે.
મકરંદ દવે જેવી શૈલી તથા રહસ્યભાવ ધરાવતા ગીતકાવ્ય ‘સાંઈ’માં આ કવિએ ‘ધૂળમાં નાવ ચલાવી’ છે અને ‘કાઠની ગાય દુઝાવી’ છે. આ કવિને કવિતાના ‘ઇલમની લાકડી’ જરૂર મળી ગઈ છે. આથી જ તો આ કવિમાં કવિતાના મીઠા સૂર મલકે છે, ગરવી ગાયની ડોકમાં હાર સોહાય એમ શ્રાવણની સાંજનો તડકો ચોકમાં ઢોળાય છે, ફૂલ ટહુકે છે, પુષ્પોના ઢગલાને પાંખો મળે છે, અંધકારની કાજળડબ્બી ઊઘડે છે ને મહીંથી ચંદ્રકિરણનો કટકો નીકળે છે, કૃષ્ણ-રાધાનું અદ્ભુત સાયુજ્ય રચાય છે.
ગીતમાં સહજ ફોરી ઊઠતા આ કવિએ ક્યારેક ગઝલ ઉપર પણ હાથ અજમાવ્યો છે. એક શેર જોઈએ —
ગીતમાં સહજ ફોરી ઊઠતા આ કવિએ ક્યારેક ગઝલ ઉપર પણ હાથ અજમાવ્યો છે. એક શેર જોઈએ —
{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
‘ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.’
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.’
</poem>
</poem>
આ કવિની કલમને સતત ફૂલો ફૂટતાં રહ્યાં છે ને સ્થળ-કાળ ઓળંગીને ભીતર-બહાર સતત મહેકતાં રહ્યાં છે. ફૂલોના આ કવિને જય શ્રીકૃષ્ણ, ‘રાધા-કૃષ્ણ’, ‘કૃષ્ણ-રાધા’!
આ કવિની કલમને સતત ફૂલો ફૂટતાં રહ્યાં છે ને સ્થળ-કાળ ઓળંગીને ભીતર-બહાર સતત મહેકતાં રહ્યાં છે. ફૂલોના આ કવિને જય શ્રીકૃષ્ણ, ‘રાધા-કૃષ્ણ’, ‘કૃષ્ણ-રાધા’!<br>
તા. ૮-૭-૨૦૨૧<br>
તા. ૮-૭-૨૦૨૧<br>
અમદાવાદ<br>
અમદાવાદ<br>
{{Right|— યોગેશ જોષી}}
{{Right|— યોગેશ જોષી}}
18,450

edits