અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વત્સલનાં નયનો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વત્સલનાં નયનો| | {{Heading|વત્સલનાં નયનો| ‘કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}} | ||
<poem> | <poem> | ||
તિમિરાશયનાં ગહને પડતાં, | તિમિરાશયનાં ગહને પડતાં, | ||
Revision as of 18:05, 21 August 2021
વત્સલનાં નયનો
‘કાન્ત’ — મણિશંકર રત્નજી ભટ્ટ
તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નઝરે પડતાં:
સહું તે, પણ કેમ શકાય; સખે! સહી
વત્સલનાં નયનો રડતાં?
નહિ તે કંઈ દોષભર્યાં નયનો:
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ:
એ જખમી દિલનાં શયનો!