શૃણ્વન્તુ/નવલકથાની નવી ધારા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''નવલકથાની નવી ધારા'''}}
{{SetTitle}}
----
 
{{Heading|નવલકથાની નવી ધારા| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પંદરેક વર્ષ પહેલાં આપણી નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે એવો અભિપ્રાય વ્યક્ત થયેલો. એનો ઘણે સ્થાનેથી વિરોધ થયેલો. આમ છતાં નવલકથા અલ્પસત્ત્વ અને અસાહિત્યિક બનતી જાય છે એ વાતનો તો મોટે ભાગે સ્વીકાર થયેલો દેખાતો હતો. સમાજજીવનનું દસ્તાવેજી આલેખન, કહેવાતા ઇતિહાસની રોમાંચક કથા અને થોડું moral journalism – આટલામાં મોટે ભાગે નવલકથાલેખનની પ્રવૃત્તિની ઇતિ આવી જતી હતી.
પંદરેક વર્ષ પહેલાં આપણી નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે એવો અભિપ્રાય વ્યક્ત થયેલો. એનો ઘણે સ્થાનેથી વિરોધ થયેલો. આમ છતાં નવલકથા અલ્પસત્ત્વ અને અસાહિત્યિક બનતી જાય છે એ વાતનો તો મોટે ભાગે સ્વીકાર થયેલો દેખાતો હતો. સમાજજીવનનું દસ્તાવેજી આલેખન, કહેવાતા ઇતિહાસની રોમાંચક કથા અને થોડું moral journalism – આટલામાં મોટે ભાગે નવલકથાલેખનની પ્રવૃત્તિની ઇતિ આવી જતી હતી.
Line 32: Line 33:
ફેબ્રુઆરી, 1970
ફેબ્રુઆરી, 1970
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[શૃણ્વન્તુ/હતાશા, અસ્તિત્વવાદ અને નવલિકા|હતાશા, અસ્તિત્વવાદ અને નવલિકા]]
|next = [[શૃણ્વન્તુ/છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય|છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય]]
}}
18,450

edits

Navigation menu