કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – 7 પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે.
કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – 7 પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે.
1. કોડિયાં (કવિતા), 2. પુનરપિ(કવિતા), 3. બાળનાટકો, 4. એકાંકી નાટકો,
5. મોરનાં ઇંડાં(નાટક), 6. પદ્મિની(નાટક), 7. ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો
0
શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક  વિશાળ હતું –  નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા  કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે.   
શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક  વિશાળ હતું –  નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા  કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે.   
આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને  ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને  સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.<br>
આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને  ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને  સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે. <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
Line 26: Line 29:
{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
{{BookItem
{{BookItem
| title = [[મોરનાં ઈંડાં]]
| title = [[પુનરપિ]]
| cover_image = File:MorNa Inda-title.jpg
| cover_image = File:Punarapi-title.jpg
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
}}
}}
Line 40: Line 43:
{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
{{BookItem
{{BookItem
| title = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો]]
| title = [[એકાંકી નાટકો]]
| cover_image = File:Insan mita dunga-title.jpg
| cover_image = File:Piyo Gori-Ekanki Natako-title.jpg
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
}}
}}
Line 47: Line 50:
{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
{{BookItem
{{BookItem
| title = [[પદ્મિની]]
| title = [[મોરનાં ઈંડાં]]
| cover_image = File:Padmini-title.jpg
| cover_image = File:MorNa Inda-title.jpg
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
}}
}}
Line 54: Line 57:
{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
{{BookItem
{{BookItem
| title = [[એકાંકી નાટકો]]
| title = [[પદ્મિની]]
| cover_image = File:Piyo Gori-Ekanki Natako-title.jpg
| cover_image = File:Padmini-title.jpg
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
}}
}}
Line 61: Line 64:
{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
{{BookItem
{{BookItem
| title = [[પુનરપિ]]
| title = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો]]
| cover_image = File:Punarapi-title.jpg
| cover_image = File:Insan mita dunga-title.jpg
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
}}
}}
{{BookContainerClose}}
{{BookContainerClose}}

Revision as of 22:17, 8 September 2021


કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ

ઈ-બુક સંપાદન : રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – 7 પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે. 1. કોડિયાં (કવિતા), 2. પુનરપિ(કવિતા), 3. બાળનાટકો, 4. એકાંકી નાટકો, 5. મોરનાં ઇંડાં(નાટક), 6. પદ્મિની(નાટક), 7. ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો 0 શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે. આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.



કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ
Kodiya-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી


Punarapi-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી


Bal Natako-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી


Piyo Gori-Ekanki Natako-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી


MorNa Inda-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી


Padmini-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી


Insan mita dunga-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી