બોલે ઝીણા મોર/અરસિકેષુ કવિત્વનિવેદનમ્: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અરસિકેષુ કવિત્વનિવેદનમ્| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ભર્તૃહરિ ત...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ભર્તૃહરિ તો રાજા હતા. હા, રાણી પિંગળાવાળા જ ભર્તૃહરિ. પોતાની એ અતિ પ્રિય રાણીની બેવફાઈ જોઈ આ સમગ્ર સંસાર પ્રત્યે એમને એકદમ સખત નફરત થઈ આવી. રાજા ઉપરાંત કવિ હતા, એટલે એક શ્લોકમાં ઠાંસી શકાય એટલી ઘૃણા ઠાંસી હિમાલય, ગંગા અને કવિતા સિવાયના તમામ સંસારને તજી લોકભાષામાં કહીએ તો ‘ભરથરી’ થઈ ગયા. એ શ્લોકમાં એમણે તીવ્ર આવેગમાં કહ્યું કે, ‘હું જે સ્ત્રીનું હૃદયમાં નિરંતર ચિંતન કરું છું તે મારી રાણી મારાથી વિરક્ત છે. એટલું જ નહીં, તે બીજા પુરુષ પર આસક્ત છે, તે પુરુષ વળી બીજી સ્ત્રી ઉપર આસક્ત છે અને એ સ્ત્રી વળી મારા ઉપર પ્રસન્ન છે. ધિક્કાર છે એ સ્ત્રીને અને પેલા પુરુષને અને પ્રેમના દેવતા મદનને – અને આ સ્ત્રીને અને મને.
ભર્તૃહરિ તો રાજા હતા. હા, રાણી પિંગળાવાળા જ ભર્તૃહરિ. પોતાની એ અતિ પ્રિય રાણીની બેવફાઈ જોઈ આ સમગ્ર સંસાર પ્રત્યે એમને એકદમ સખત નફરત થઈ આવી. રાજા ઉપરાંત કવિ હતા, એટલે એક શ્લોકમાં ઠાંસી શકાય એટલી ઘૃણા ઠાંસી હિમાલય, ગંગા અને કવિતા સિવાયના તમામ સંસારને તજી લોકભાષામાં કહીએ તો ‘ભરથરી’ થઈ ગયા. એ શ્લોકમાં એમણે તીવ્ર આવેગમાં કહ્યું કે, ‘હું જે સ્ત્રીનું હૃદયમાં નિરંતર ચિંતન કરું છું તે મારી રાણી મારાથી વિરક્ત છે. એટલું જ નહીં, તે બીજા પુરુષ પર આસક્ત છે, તે પુરુષ વળી બીજી સ્ત્રી ઉપર આસક્ત છે અને એ સ્ત્રી વળી મારા ઉપર પ્રસન્ન છે. ધિક્કાર છે એ સ્ત્રીને અને પેલા પુરુષને અને પ્રેમના દેવતા મદનને – અને આ સ્ત્રીને અને મને.
 
{{Poem2Close}}
<poem>
'''ધિક્ તા ચ તં ચ મદનં'''
'''ધિક્ તા ચ તં ચ મદનં'''
'''ચ ઈમાં ચ માં ચ.'''
'''ચ ઈમાં ચ માં ચ.'''
 
</poem>
{{Poem2Open}}
પાંચ ‘ચ’ (અને)ના પ્રયોગથી વધતા જતા ધિક્કારની માત્રામાં છેલ્લું અને મહત્ત્વનું પાત્ર તો ભર્તૃહરિ પોતાને ગણે છે. માં ચ… અને મને ધિક્કાર. રાજા તરીકે ઇતિહાસમાં ભર્તૃહરિનો કોઈ ઉલ્લેખ નથી આવતો, લોકકથાઓને આધારે કહીએ તો ઉજ્જયિનીના વિક્રમ રાજાના મોટાભાઈ તે આ ભર્તૃહરિ..
પાંચ ‘ચ’ (અને)ના પ્રયોગથી વધતા જતા ધિક્કારની માત્રામાં છેલ્લું અને મહત્ત્વનું પાત્ર તો ભર્તૃહરિ પોતાને ગણે છે. માં ચ… અને મને ધિક્કાર. રાજા તરીકે ઇતિહાસમાં ભર્તૃહરિનો કોઈ ઉલ્લેખ નથી આવતો, લોકકથાઓને આધારે કહીએ તો ઉજ્જયિનીના વિક્રમ રાજાના મોટાભાઈ તે આ ભર્તૃહરિ..


Line 14: Line 16:


રાજા તરીકે નહીં, જોગી તરીકે નહીં, પણ કવિ તરીકે ભર્તૃહરિ અમર થઈ ગયા. કોઈની પાસે કશુંય ન માગનાર ભરથરીની કવિ તરીકે એક માગણી હતી. એમણે એક શ્લોકમાં એવી યાચના કરી છે કે હે ચતુર્મુખ બ્રહ્મા! તમારે મને બીજાં જેટલાં તાપ, કષ્ટ આપવાં હોય તેટલાં આપો – તે બધાં હું સહી લઈશ પણ—
રાજા તરીકે નહીં, જોગી તરીકે નહીં, પણ કવિ તરીકે ભર્તૃહરિ અમર થઈ ગયા. કોઈની પાસે કશુંય ન માગનાર ભરથરીની કવિ તરીકે એક માગણી હતી. એમણે એક શ્લોકમાં એવી યાચના કરી છે કે હે ચતુર્મુખ બ્રહ્મા! તમારે મને બીજાં જેટલાં તાપ, કષ્ટ આપવાં હોય તેટલાં આપો – તે બધાં હું સહી લઈશ પણ—
 
{{Poem2Close}}
<poem>
'''અરસિકેવુ કવિત્વનિવેદનમ્'''
'''અરસિકેવુ કવિત્વનિવેદનમ્'''
'''શિરસિ મા લિખ મા લિખ મા લિખ.'''
'''શિરસિ મા લિખ મા લિખ મા લિખ.'''
 
</poem>
{{Poem2Open}}
–જેને રસ ન પડે એવા અરસિકો આગળ કવિતાની વાત કરવાનું મારા ભાગ્યમાં ના લખશો, ના લખશો, ના લખશો.
–જેને રસ ન પડે એવા અરસિકો આગળ કવિતાની વાત કરવાનું મારા ભાગ્યમાં ના લખશો, ના લખશો, ના લખશો.


Line 87: Line 91:
'''લાહે લાહે.'''
'''લાહે લાહે.'''
</poem>
</poem>
{{Poem2Open}}
મેં કહ્યું – આ અસમિયા ભાષાની કવિતા છે. નાનકડી ને નાજુક. કેટલાક બૅન્ક અધિકારીઓ ગુવાહાટીમાં રહી ચૂકેલા. કવિતાના છેલ્લા બે શબ્દ ‘લાહે લાહે’ એમને સમજાઈ ગયા. ‘લાહે લાહે – આસ્તે આસ્તે’ આલસપ્રિય અસમિયા પ્રજાના પ્રિય શબ્દો આસ્તે આસ્તે. થાય છે – ધીરે ધીરે — લાહે લાહે.
મેં કહ્યું – આ અસમિયા ભાષાની કવિતા છે. નાનકડી ને નાજુક. કેટલાક બૅન્ક અધિકારીઓ ગુવાહાટીમાં રહી ચૂકેલા. કવિતાના છેલ્લા બે શબ્દ ‘લાહે લાહે’ એમને સમજાઈ ગયા. ‘લાહે લાહે – આસ્તે આસ્તે’ આલસપ્રિય અસમિયા પ્રજાના પ્રિય શબ્દો આસ્તે આસ્તે. થાય છે – ધીરે ધીરે — લાહે લાહે.


Line 102: Line 107:


પાઠનો સમય પણ પૂરો થઈ ગયો હતો. છેલ્લે મેં અજ્ઞેયજીની એક કવિતાની બે લીટીઓ વાંચી–
પાઠનો સમય પણ પૂરો થઈ ગયો હતો. છેલ્લે મેં અજ્ઞેયજીની એક કવિતાની બે લીટીઓ વાંચી–
{{Poem2Close}}
<poem>
<poem>
'''ટેર વંશીકી યમુન કે પાર'''
'''ટેર વંશીકી યમુન કે પાર'''
Line 107: Line 113:
'''કદમ કી ડાર'''
'''કદમ કી ડાર'''
</poem>
</poem>
{{Poem2Open}}
જમનાને સામે કિનારે વાંસળી વાગે છે અને આ બાજુ આપમેળે કદંબની ડાળી ઝૂકી આવે છે.
જમનાને સામે કિનારે વાંસળી વાગે છે અને આ બાજુ આપમેળે કદંબની ડાળી ઝૂકી આવે છે.


Line 115: Line 122:
કવિતાએ એનું કામ બરાબર કર્યું છે એમ મને લાગ્યું. કવિતાની આ પ્રભાવકતા જોઈ ભર્તૃહરિ હોત તો એ અવશ્ય રાજી થયા હોત.
કવિતાએ એનું કામ બરાબર કર્યું છે એમ મને લાગ્યું. કવિતાની આ પ્રભાવકતા જોઈ ભર્તૃહરિ હોત તો એ અવશ્ય રાજી થયા હોત.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બોલે ઝીણા મોર/ઉર્વશી, ઔશીનરી, નોરા અને એક નટી|ઉર્વશી, ઔશીનરી, નોરા અને એક નટી]]
|next = [[બોલે ઝીણા મોર/પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર|પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર]]
}}
19,010

edits