કાંચનજંઘા/રામૈયા રામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રામૈયા રામ| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} મેળે જવું અને મેળો જોવા જવ...")
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 42: Line 42:


પરંતુ મેળે આવનારાઓને પડી નહોતી. તેઓ તો મત્ત હતાં, ગુલતાનમાં હતાં. ઢોલના અવાજો તેમના પગમાં તો અજબ થિરકન લાવી દેતા, પણ આપણાય પગને લયના ધબકારા અનુભવ કરાવતા. એક રાસડા પછી બીજો રાસડો શરૂ થતો જ હોય. આજે પણ પંક્તિઓ ગુંજે છેઃ
પરંતુ મેળે આવનારાઓને પડી નહોતી. તેઓ તો મત્ત હતાં, ગુલતાનમાં હતાં. ઢોલના અવાજો તેમના પગમાં તો અજબ થિરકન લાવી દેતા, પણ આપણાય પગને લયના ધબકારા અનુભવ કરાવતા. એક રાસડા પછી બીજો રાસડો શરૂ થતો જ હોય. આજે પણ પંક્તિઓ ગુંજે છેઃ
 
{{Poem2Close}}
રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ
<poem>
બેઉ ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ
'''રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ'''
રામને તો તરસ્ય લાગિયું રામૈયા રામ
'''બેઉ ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ'''
ભાઈ વીરા પાણીડાં લાવ રે રામૈયા રામ..
'''રામને તો તરસ્ય લાગિયું રામૈયા રામ'''
વનવગડામાં એક તળાવડી રામૈયા રામ….
'''ભાઈ વીરા પાણીડાં લાવ રે રામૈયા રામ..'''
 
'''વનવગડામાં એક તળાવડી રામૈયા રામ….'''
</poem>
{{Poem2Open}}
‘રામૈયા રામ…’ આ શબ્દો આપણી સંસ્કૃતિમાં આપણા જનજીવનના સ્તરેસ્તરમાં કેવા તો પ્રવેશી ગયા છે! ગાન ગવાતું રહ્યું, ઝિલાતું રહ્યું અને સ્પંદનો પર સ્પંદનો જગાવતું ગયું.
‘રામૈયા રામ…’ આ શબ્દો આપણી સંસ્કૃતિમાં આપણા જનજીવનના સ્તરેસ્તરમાં કેવા તો પ્રવેશી ગયા છે! ગાન ગવાતું રહ્યું, ઝિલાતું રહ્યું અને સ્પંદનો પર સ્પંદનો જગાવતું ગયું.


Line 60: Line 62:


— અને આ પંક્તિઓ
— અને આ પંક્તિઓ
{{Poem2Close}}
<poem>
'''રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ!'''
'''બેઉ ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ'''
</poem>
{{Right|''અમદાવાદ}}<br>
{{Right|૧૬-૯-૮૧''}}
{{Poem2Close}}


રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ!
{{HeaderNav2
બેઉ ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ
|previous = ગંગાસાગર
{{Right|''--અમદાવાદ
|next = સાતઈ પૌષ
૧૬-૯-૮૧--------------------''}}
}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu