કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૬. કવિને પ્રશ્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૫. એક પડછાયો|૧૫. એક પડછાયો]] | |previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૫. એક પડછાયો|૧૫. એક પડછાયો]] | ||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૭. એકાંત|૧૭. એકાંત]] | |next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૭. એકાંત|૧૭. એકાંત]] | ||
}} | }} |
Latest revision as of 09:43, 18 September 2021
૧૬. કવિને પ્રશ્ન
નલિન રાવળ
તાજા કબરમાંથી ઊઠેલા આ બધા ક્યાં જાય છે?
શ્રોતા?
કબરમાં ક્યાંક મૂકી કાન આવેલા.
નગરના એક સાંસ્કૃતિક કલાકેન્દ્રે (ઉકરડે)
આ હવે
સૌ વસ્ત્ર કાઢી તાળીઓ પાડે – કૂદે – નાચે
નવસ્રા નાચતા આ કવિની સાથ
જે વાંચી રહ્યો છે કાવ્ય
સડતા શબ્દની ચિરૂટ સળગાવી
કવિને પ્રશ્ન
જો પુછાય તો
પૂછું
તું કેમ?
આ ભાષા કુંવારી સાથ
વ્યંઢળ જેમ નિર્લજ્જ ક્યારનો વર્તી રહ્યો છે.
(અવકાશપંખી, પૃ. ૩૩)