18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ધનીમા'''}} ---- {{Poem2Open}} તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ધનીમા | સ્વામી આનંદ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્લાં ધણિયાણી; જેમણે વહેલી વયે વઈધવ્ય આવ્યા પછી પોતાના મરહૂમ પતિની લાખો લાખોની મિલકત અસ્કામતો અને વેપારધંધા સાચવી સગીર દીકરા-દીકરીઓને ઉછેર્યાં. રાજામહારાજા, ગવરનરોની કુરનેસ લીધી, ચડતી-પડતીના વાયરા વેઠ્યા, એકથી વધુ વેળા ગાંધીજીની મહેમાનદારી કરી અને સને ૧૯૫૪માં ૯૪ ઉંમરે દેવ થયાં. | તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્લાં ધણિયાણી; જેમણે વહેલી વયે વઈધવ્ય આવ્યા પછી પોતાના મરહૂમ પતિની લાખો લાખોની મિલકત અસ્કામતો અને વેપારધંધા સાચવી સગીર દીકરા-દીકરીઓને ઉછેર્યાં. રાજામહારાજા, ગવરનરોની કુરનેસ લીધી, ચડતી-પડતીના વાયરા વેઠ્યા, એકથી વધુ વેળા ગાંધીજીની મહેમાનદારી કરી અને સને ૧૯૫૪માં ૯૪ ઉંમરે દેવ થયાં. | ||
Line 245: | Line 245: | ||
{{Right|[કુળકથાઓ]}} | {{Right|[કુળકથાઓ]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/મૉનજી રૂદર|મૉનજી રૂદર]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/નઘરોળ|નઘરોળ]] | |||
}} |
edits