ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/વન, ઉપવન અને તપોવન: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''વન, ઉપવન અને તપોવન'''}} ---- {{Poem2Open}} ‘પ્રભુ, અમને અમારાં જંગલ પાછાં આપ!’...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''વન, ઉપવન અને તપોવન'''}}
{{SetTitle}}
----
{{Heading|વન, ઉપવન અને તપોવન | ઉમાશંકર જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રભુ, અમને અમારાં જંગલ પાછાં આપ!’ — આજે બ્રાહ્મણ-જીવન—વિશાળ અર્થમાં શિક્ષકજીવન—જીવવા ઇચ્છનારાઓ હૃદયમાંથી કોઈ પ્રાર્થના સરી પડે એવી હોય તો તે આ છે. પણ ચારેકોર નજર કરીએ છીએ તો જંગલો તો કાપી નાખવામાં આવ્યાં છે, જંગલો કાપીને કોલસા બનાવવામાં આવ્યા છે. દેશી રાજ્યો અને જાગીરોએ તો જંગલો નાબૂદ કરી, ડુંગરોને આગલાત્ મુંડિત કરી, સંન્યાસી જેવા કરી મૂક્યા છે, વધ્યે જાય છે માત્ર આ ‘જગત્ રૂપી જીર્ણ જંગલ.’
‘પ્રભુ, અમને અમારાં જંગલ પાછાં આપ!’ — આજે બ્રાહ્મણ-જીવન—વિશાળ અર્થમાં શિક્ષકજીવન—જીવવા ઇચ્છનારાઓ હૃદયમાંથી કોઈ પ્રાર્થના સરી પડે એવી હોય તો તે આ છે. પણ ચારેકોર નજર કરીએ છીએ તો જંગલો તો કાપી નાખવામાં આવ્યાં છે, જંગલો કાપીને કોલસા બનાવવામાં આવ્યા છે. દેશી રાજ્યો અને જાગીરોએ તો જંગલો નાબૂદ કરી, ડુંગરોને આગલાત્ મુંડિત કરી, સંન્યાસી જેવા કરી મૂક્યા છે, વધ્યે જાય છે માત્ર આ ‘જગત્ રૂપી જીર્ણ જંગલ.’
Line 19: Line 19:
{{Right|જુલાઈ, ૧૯૫૦}}
{{Right|જુલાઈ, ૧૯૫૦}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/લોકશાહીનું ધરુ|લોકશાહીનું ધરુ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુન્દરમ્/જોગના ધોધ|જોગના ધોધ]]
}}
18,450

edits