અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક શરણાઈવાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 17: Line 17:
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/4/4f/એક_શરણાઈવાળો-વિનોદ_જોશી.mp3
}}
<br>
કાવ્યપઠન  •  વિનોદ જોશી
<br>
<br>
<center>&#9724;
<br>

Revision as of 23:10, 5 October 2021


એક શરણાઈવાળો

દલપતરામ



મનહર છંદ

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.




કાવ્યપઠન • વિનોદ જોશી