અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક શરણાઈવાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "''મનહર છંદ'' <poem> એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં...")
 
No edit summary
 
(5 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
''મનહર છંદ''
{{SetTitle}}
 
{{Heading|એક શરણાઈવાળો | દલપતરામ}}
<br>
<br>
 
<center>''મનહર છંદ'' </center>
 
<poem>
<poem>
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
Line 10: Line 17:
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.
</poem>
</poem>
<br>
<center>&#9724;
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3f/Ek_Sharanaiwalo-Vinod_Joshi.mp3
}}
<br>
કાવ્યપઠન  •  વિનોદ જોશી
<br>
<center>&#9724;
<br>
{{HeaderNav2
|next = ઊંટ કહે
}}

Latest revision as of 07:45, 19 October 2021


એક શરણાઈવાળો

દલપતરામ



મનહર છંદ

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.



કાવ્યપઠન • વિનોદ જોશી