કુંવરબાઈનું મામેરું/કડવું ૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨| રમણ સોની}} {{Poem2Open}} [ રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિર...")
 
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૨| રમણ સોની}}
{{Heading|કડવું ૨|}}


{{Poem2Open}}
[ રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિરાજે જી..., વાજે જી... એમ -જી- વાળા રાગ-લયથી રજૂ થયો છે.  દુઃખવેળા સંભારજે... એવું કૃષ્ણવચન હવે પછીની નરસિંહ-કથાનો જાણે પૂર્વ-સંકેત કરે છે. ભક્તનું હવે ફરી ગૃહ-આગમન, અને ઘરસંસાર. ]
{{Poem2Close}}
<poem>
<poem>
{{Color|Blue|[રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિરાજે જી..., વાજે જી... એમ -જી- વાળા રાગ-લયથી રજૂ થયો છે.  દુઃખવેળા સંભારજે... એવું કૃષ્ણવચન હવે પછીની નરસિંહ-કથાનો જાણે પૂર્વ-સંકેત કરે છે. ભક્તનું હવે ફરી ગૃહ-આગમન, અને ઘરસંસાર.]}}<br>




Line 12: Line 10:
દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧
દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧
:::::                    ઢાળ
:::::                    '''ઢાળ'''
મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ;
મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ;
સદાશિવજીને  દેખીને  સામા આવ્યા  વૈકુંઠનાથ.{{space}} ૨
સદાશિવજીને  દેખીને  સામા આવ્યા  વૈકુંઠનાથ.{{space}} ૨
Line 26: Line 24:


‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર સમાન.’{{space}} ૬
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર<ref>ઉદ્ધવ-વિદુર = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ</ref> સમાન.’{{space}} ૬


મસ્તક  ઉપર  હાથ મૂકી  કહે  શ્રી ગોપાળ :
મસ્તક  ઉપર  હાથ મૂકી  કહે  શ્રી ગોપાળ :
Line 35: Line 33:


રાસમંડળ  તણી  રચના  દેખાડી  તેણી  વાર;
રાસમંડળ  તણી  રચના  દેખાડી  તેણી  વાર;
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર :{{space}} ૯
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર<ref>ત્રિપુરાર  = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર</ref> :{{space}} ૯


‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
Line 49: Line 47:
નરસિંહ મહેતો  જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩
નરસિંહ મહેતો  જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩


‘તું  ગોરાણી  મેં પ્રમાણી,  જે  કહ્યું  વજ્રવચન,
‘તું  ગોરાણી  મેં પ્રમાણી<ref>તું  ગોરાણી  મેં પ્રમાણી = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો</ref>,  જે  કહ્યું  વજ્રવચન,
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪
:::::         વલણ
:::::         '''વલણ'''
પુણ્ય  તમારું,  માતા માહરી!  જે  મળ્યા  શ્રીપરિબ્રહ્મ રે’
પુણ્ય  તમારું,  માતા માહરી!  જે  મળ્યા  શ્રીપરિબ્રહ્મ રે’
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.{{space}} ૧૫
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.{{space}} ૧૫
</poem>
</poem><br>


{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૧
|previous = કડવું ૧
|next = કડવું ૩
|next = કડવું ૩
}}
}}<br>
18,450

edits

Navigation menu