ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદાત્ત સુખાન્તિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઉદાત્ત સુખાન્તિકા (High Comedy)'''</span> : સુખાન્તિકાને વિવેચ...")
 
No edit summary
 
Line 5: Line 5:
શબ્દચાતુર્યનો અર્થપૂર્ણ વિનિયોગ કરતો આ પ્રકાર વધુ મર્મયુક્ત અને બુદ્ધિગમ્ય છે જે મોલ્યેર દ્વારા શરૂ કરવામાં આવ્યો અને કોન્ગ્રીવ, બર્નાર્ડ શો આદિ નાટ્યકારોએ તેનો સુંદર વિનિયોગ કર્યો.
શબ્દચાતુર્યનો અર્થપૂર્ણ વિનિયોગ કરતો આ પ્રકાર વધુ મર્મયુક્ત અને બુદ્ધિગમ્ય છે જે મોલ્યેર દ્વારા શરૂ કરવામાં આવ્યો અને કોન્ગ્રીવ, બર્નાર્ડ શો આદિ નાટ્યકારોએ તેનો સુંદર વિનિયોગ કર્યો.
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
{{HeaderNav2
|previous = ઉદાત્ત
|next = ઉદાધર્મસંપ્રદાય
}}
<br>
<br>

Latest revision as of 08:33, 20 November 2021


ઉદાત્ત સુખાન્તિકા (High Comedy) : સુખાન્તિકાને વિવેચકો સામાન્ય રીતે ઉદાત્ત સુખાન્તિકા(High Comedy) અને અનુદાત્ત સુખાન્તિકા(Low Comedy) એમ બે પ્રકારમાં વહેંચે છે. ઉદાત્ત સુખાન્તિકા એ વધુ સૂક્ષ્મ અને સ્પષ્ટ પ્રકાર છે જેના દ્વારા જન્મતું હાસ્ય તે વિચારપ્રેરક હાસ્ય છે. શબ્દચાતુર્યનો અર્થપૂર્ણ વિનિયોગ કરતો આ પ્રકાર વધુ મર્મયુક્ત અને બુદ્ધિગમ્ય છે જે મોલ્યેર દ્વારા શરૂ કરવામાં આવ્યો અને કોન્ગ્રીવ, બર્નાર્ડ શો આદિ નાટ્યકારોએ તેનો સુંદર વિનિયોગ કર્યો. પ.ના.