ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહસંબંધક વસ્તુઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સહસંબંધક વસ્તુઓ(Correlative objects)'''</span> : ટી. એસ. એલિયટની ‘વસ્...")
 
No edit summary
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર
|next= સહસંયોજકપદ્ય
}}

Revision as of 09:13, 8 December 2021


સહસંબંધક વસ્તુઓ(Correlative objects) : ટી. એસ. એલિયટની ‘વસ્તુલક્ષી સહસંયોજકો’ની સંજ્ઞાથી એ. કે. રામાનુજે આ સંજ્ઞાને જુદી પાડી છે અને દર્શાવ્યું છે કે એલિયટની સંજ્ઞા સાથે વૈયક્તિક કવિઓનો પુરુષાર્થ સંકળાયેલો છે જ્યારે સહ-સંબંધક વસ્તુઓ સાથે સંસ્કૃતિ સંકળાયેલી છે. સંસ્કૃતિની પ્રણાલી અનુસાર કેટલીક વસ્તુઓ ચોક્કસ સંવેદનો નિપજાવે છે, એને અનુલક્ષીને આ સંજ્ઞા ઘડાયેલી છે. સહૃદયની ભાવનાક્રિયા અને રસનિષ્પત્તિનો સંદર્ભ એમાં પડેલો છે. ચં.ટો.