સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/‘થર-બાબીડી થઈ ફરાં!’: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘થર-બાબીડી થઈ ફરાં!’|}} {{Poem2Open}} એ તો શબની દશા : પણ પ્રેમને વીસર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
ઓ મારા વહાલા દોસ્ત! મારા હૃદયમાંથી એ હું તારું રૂપ ભૂલું, તો તો મૃત્યુ પછી મારો આત્મા બાબીડા પક્ષીની માદા બાબીડીનો અવતાર પામીને ઝૂર્યા કરજો. ક્યાં? કોઈ કુંજઘટામાં? આંબાવાડિયામાં? નહીં, નહીં, થરપારકરના રણની અંદર ઝૂરતી બાબીડી. એ સળગતી મરુભોમમાં હું બાબીડી પંખણી સરજાઉં, ને ઉત્તર દિશાની આગઝરતી લૂ વચ્ચે હું વલવલ્યા કરું — એવી મારી દુર્ગતિ થજો! | ઓ મારા વહાલા દોસ્ત! મારા હૃદયમાંથી એ હું તારું રૂપ ભૂલું, તો તો મૃત્યુ પછી મારો આત્મા બાબીડા પક્ષીની માદા બાબીડીનો અવતાર પામીને ઝૂર્યા કરજો. ક્યાં? કોઈ કુંજઘટામાં? આંબાવાડિયામાં? નહીં, નહીં, થરપારકરના રણની અંદર ઝૂરતી બાબીડી. એ સળગતી મરુભોમમાં હું બાબીડી પંખણી સરજાઉં, ને ઉત્તર દિશાની આગઝરતી લૂ વચ્ચે હું વલવલ્યા કરું — એવી મારી દુર્ગતિ થજો! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રેમભક્તોનું યાત્રાધામ | |||
|next = વતનની મમતા | |||
}} |
Latest revision as of 11:35, 13 July 2022
‘થર-બાબીડી થઈ ફરાં!’
એ તો શબની દશા : પણ પ્રેમને વીસરનારના આત્માની કેવી વલે કલ્પાઈ!
જો વિસારું વલહા!
રુદિયામાંથી રૂપ.
(તો) લગે ઓતરજી લૂક,
થર-બાબીડી થઈ ફરાં.
ઓ મારા વહાલા દોસ્ત! મારા હૃદયમાંથી એ હું તારું રૂપ ભૂલું, તો તો મૃત્યુ પછી મારો આત્મા બાબીડા પક્ષીની માદા બાબીડીનો અવતાર પામીને ઝૂર્યા કરજો. ક્યાં? કોઈ કુંજઘટામાં? આંબાવાડિયામાં? નહીં, નહીં, થરપારકરના રણની અંદર ઝૂરતી બાબીડી. એ સળગતી મરુભોમમાં હું બાબીડી પંખણી સરજાઉં, ને ઉત્તર દિશાની આગઝરતી લૂ વચ્ચે હું વલવલ્યા કરું — એવી મારી દુર્ગતિ થજો!