ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયવિજ્ય'''</span> : આ નામે ૧૧ કડીની ‘રહનેમિરાજુલ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૭ કડીની ‘નેમિનાથ-વસંત-ધમાલ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ‘અષ્ટમીની ઢાળો’ મળે છે તેના કર્તા કયા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નયરંગ_વાચક
|next =  
|next = નયવિજ્ય_ગણિ-૧
}}
}}

Latest revision as of 06:57, 27 August 2022


નયવિજ્ય : આ નામે ૧૧ કડીની ‘રહનેમિરાજુલ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૭ કડીની ‘નેમિનાથ-વસંત-ધમાલ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ‘અષ્ટમીની ઢાળો’ મળે છે તેના કર્તા કયા નયવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કર્તા ભૂલથી જ્ઞાનવિજ્ય શિષ્ય તરીકે ઓળખાવાયેલ છે. સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]