ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસોમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીસોમ'''</span> [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં સમયકીર્તિના શિષ્ય. ૧૩ ઢાળની ‘ભુવનાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, માગશર વદ ૫, શુક્રવાર)ના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શ્રીસુંદર-૧
|next =  
|next = શ્રીહર્ષ
}}
}}

Latest revision as of 05:35, 18 September 2022


શ્રીસોમ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં સમયકીર્તિના શિષ્ય. ૧૩ ઢાળની ‘ભુવનાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, માગશર વદ ૫, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ; ૨, ૩(૨). [કી.જો.]