સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/આશ્રમના આફતાબ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આરામહરામહૈ : એસૂત્રાનેભાઈપરીક્ષિતલાલમજમુદારેજીવનમાં...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
આરામહરામહૈ : એસૂત્રાનેભાઈપરીક્ષિતલાલમજમુદારેજીવનમાંઅખંડબેંતાલીસવરસસુધીઆચરીબતાવ્યું. ૧૯૨૩માંગુજરાતવિદ્યાપીઠનાસ્નાતકથયાપછીતરતજએજેકામેચડયાતેચડયા. એબેંતાલીસવરસમાંએમણેકોઈરજાકેરવિવારસુધ્ધાંભોગવ્યાંનથી.
સંકલ્પપૂર્વકતેઓઆજીવનએકાકીરહ્યા. હરિજનસમાજએજએમનોસંસાર. હરિજનઆશ્રમ (સાબરમતી)નીઓરડીએજએમનીઑફિસઅનેએજએમનુંઘર. આશ્રમનીબહેનોચલાવેએજએમનુંરસોડું. મહિનામાંવીસદિવસતોપ્રવાસમાંહોય — ત્રીજાવર્ગમાંજફરવાનોઆગ્રહ. ગામડાંમાંચાલતાંફરવાનું, હરિજનવાસોમાંજવાનું. વચ્ચેવચ્ચેઆશ્રમમાંઆવેત્યારેકામનાઢગલાચડીગયાહોય, અનેકજાતનાપ્રશ્નોમાંધ્યાનઆપવાનુંહોય. છેવટનાદિવસસુધીકદીઆરામભોગવ્યોનહિ — સિવાયકેઅંગ્રેજસરકારેજેલમાંફરજિયાતઆરામઆપ્યોતે. અંતેઈશ્વરેઆપ્યો.
સ્નાતકથયાપછીતરતએમણેહરિજનસેવામાંજીવનઅર્પણકરવાનોનિર્ણયકરીલીધોહતો. પણએવામાંનાગપુરનોઝંડા-સત્યાગ્રહચાલતોહતો, એટલેતેસત્યાગ્રહથીજીવનનીશરૂઆતકરીઅનેજેલમાંગયા. ત્યાંપથ્થરોફોડતાંહાથેફોલ્લાપડતા. કામનીવરદીપૂરીનથાયએટલેઆડાબેડી, દંડાબેડીપહેરાવે. છતાંહસતેમુખેસજાઓભોગવી, કામપણકર્યું. એઆકરીકસોટીજીવનભરચાલુરાખી.
આમહરિજનસેવાનેમુખ્યરાખીઆખીજિંદગીસ્વરાજ્યનાસૈનિકતરીકેકામકરી, તેમણેઆસેવાસૂત્રાનેજીવનમાંબરાબરઆચરીબતાવ્યું :
નાહુંઇચ્છુંસ્વર્ગવાઇહરિદ્ધિ,
નાહુંઇચ્છુંજન્મમૃત્યુથીમુક્તિ;
હુંતોઇચ્છુંનમ્રભાવે, દયાળો!
સૌપ્રાણીનાંદુખ્ખનોનાશથાઓ.


આરામ હરામ હૈ : એ સૂત્રાને ભાઈ પરીક્ષિતલાલ મજમુદારે જીવનમાં અખંડ બેંતાલીસ વરસ સુધી આચરી બતાવ્યું. ૧૯૨૩માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા પછી તરત જ એ જે કામે ચડયા તે ચડયા. એ બેંતાલીસ વરસમાં એમણે કોઈ રજા કે રવિવાર સુધ્ધાં ભોગવ્યાં નથી.
સંકલ્પપૂર્વક તેઓ આજીવન એકાકી રહ્યા. હરિજન સમાજ એ જ એમનો સંસાર. હરિજન આશ્રમ (સાબરમતી)ની ઓરડી એ જ એમની ઑફિસ અને એ જ એમનું ઘર. આશ્રમની બહેનો ચલાવે એ જ એમનું રસોડું. મહિનામાં વીસ દિવસ તો પ્રવાસમાં હોય — ત્રીજા વર્ગમાં જ ફરવાનો આગ્રહ. ગામડાંમાં ચાલતાં ફરવાનું, હરિજનવાસોમાં જવાનું. વચ્ચે વચ્ચે આશ્રમમાં આવે ત્યારે કામના ઢગલા ચડી ગયા હોય, અનેક જાતના પ્રશ્નોમાં ધ્યાન આપવાનું હોય. છેવટના દિવસ સુધી કદી આરામ ભોગવ્યો નહિ — સિવાય કે અંગ્રેજ સરકારે જેલમાં ફરજિયાત આરામ આપ્યો તે. અંતે ઈશ્વરે આપ્યો.
સ્નાતક થયા પછી તરત એમણે હરિજનસેવામાં જીવન અર્પણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પણ એવામાં નાગપુરનો ઝંડા-સત્યાગ્રહ ચાલતો હતો, એટલે તે સત્યાગ્રહથી જીવનની શરૂઆત કરી અને જેલમાં ગયા. ત્યાં પથ્થરો ફોડતાં હાથે ફોલ્લા પડતા. કામની વરદી પૂરી ન થાય એટલે આડાબેડી, દંડાબેડી પહેરાવે. છતાં હસતે મુખે સજાઓ ભોગવી, કામ પણ કર્યું. એ આકરી કસોટી જીવનભર ચાલુ રાખી.
આમ હરિજનસેવાને મુખ્ય રાખી આખી જિંદગી સ્વરાજ્યના સૈનિક તરીકે કામ કરી, તેમણે આ સેવાસૂત્રાને જીવનમાં બરાબર આચરી બતાવ્યું :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
ના હું ઇચ્છું સ્વર્ગ વા ઇહ રિદ્ધિ,
ના હું ઇચ્છું જન્મમૃત્યુથી મુક્તિ;
હું તો ઇચ્છું નમ્રભાવે, દયાળો!
સૌ પ્રાણીનાં દુખ્ખનો નાશ થાઓ.
</poem>

Latest revision as of 11:18, 28 September 2022


આરામ હરામ હૈ : એ સૂત્રાને ભાઈ પરીક્ષિતલાલ મજમુદારે જીવનમાં અખંડ બેંતાલીસ વરસ સુધી આચરી બતાવ્યું. ૧૯૨૩માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા પછી તરત જ એ જે કામે ચડયા તે ચડયા. એ બેંતાલીસ વરસમાં એમણે કોઈ રજા કે રવિવાર સુધ્ધાં ભોગવ્યાં નથી. સંકલ્પપૂર્વક તેઓ આજીવન એકાકી રહ્યા. હરિજન સમાજ એ જ એમનો સંસાર. હરિજન આશ્રમ (સાબરમતી)ની ઓરડી એ જ એમની ઑફિસ અને એ જ એમનું ઘર. આશ્રમની બહેનો ચલાવે એ જ એમનું રસોડું. મહિનામાં વીસ દિવસ તો પ્રવાસમાં હોય — ત્રીજા વર્ગમાં જ ફરવાનો આગ્રહ. ગામડાંમાં ચાલતાં ફરવાનું, હરિજનવાસોમાં જવાનું. વચ્ચે વચ્ચે આશ્રમમાં આવે ત્યારે કામના ઢગલા ચડી ગયા હોય, અનેક જાતના પ્રશ્નોમાં ધ્યાન આપવાનું હોય. છેવટના દિવસ સુધી કદી આરામ ભોગવ્યો નહિ — સિવાય કે અંગ્રેજ સરકારે જેલમાં ફરજિયાત આરામ આપ્યો તે. અંતે ઈશ્વરે આપ્યો. સ્નાતક થયા પછી તરત એમણે હરિજનસેવામાં જીવન અર્પણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પણ એવામાં નાગપુરનો ઝંડા-સત્યાગ્રહ ચાલતો હતો, એટલે તે સત્યાગ્રહથી જીવનની શરૂઆત કરી અને જેલમાં ગયા. ત્યાં પથ્થરો ફોડતાં હાથે ફોલ્લા પડતા. કામની વરદી પૂરી ન થાય એટલે આડાબેડી, દંડાબેડી પહેરાવે. છતાં હસતે મુખે સજાઓ ભોગવી, કામ પણ કર્યું. એ આકરી કસોટી જીવનભર ચાલુ રાખી. આમ હરિજનસેવાને મુખ્ય રાખી આખી જિંદગી સ્વરાજ્યના સૈનિક તરીકે કામ કરી, તેમણે આ સેવાસૂત્રાને જીવનમાં બરાબર આચરી બતાવ્યું :

ના હું ઇચ્છું સ્વર્ગ વા ઇહ રિદ્ધિ,
ના હું ઇચ્છું જન્મમૃત્યુથી મુક્તિ;
હું તો ઇચ્છું નમ્રભાવે, દયાળો!
સૌ પ્રાણીનાં દુખ્ખનો નાશ થાઓ.