ચિત્રાંગદા: Difference between revisions

Jump to navigation Jump to search
m
Atulraval moved page ચિત્રાંગદા’ to ચિત્રાંગદા without leaving a redirect
No edit summary
m (Atulraval moved page ચિત્રાંગદા’ to ચિત્રાંગદા without leaving a redirect)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:


‘ચિત્રાંગદા’નો પ્રથમ ગુજરાતી પદ્યાનુવાદ નિરંજન ભગતે ૧૯૬૧માં, રવીન્દ્ર શતાબ્દીના વર્ષમાં, મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો, જે ૧૯૬૫માં ઉમાશંકર જોશીના અભ્યસ્ત પ્રવેશક સાથે દર્પણ અકેડેમીએ પ્રગટ કર્યો હતો. અત્યારે તે પ્રાપ્ય નથી. ૨૦૦૦માં શ્રી મોરારીબાપુ આયોજિત અસ્મિતાપર્વમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રવીન્દ્રનાથની રમણીય રચના’. ૨૦૦૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપક્રમે યોજાયેલ ૧૫મા સંવત્સર વ્યાખ્યાનમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા – ટાગોર્સ મીથ ઓફ ઇલ્યુઝન એન્ડ રીયાલીટી’ ઉપર વક્તવ્ય આપ્યું હતું. ૨૦૧૭માં ખાનગી વિતરણ માટે પ્રગટ થયેલ નિરંજન ભગતના પુસ્તક, ‘ટેક્સ્ચ્યુઅલ સ્ટડી’માં સમાવેલા ત્રણ પુસ્તકોમાંનું એકમાત્ર ગુજરાતી પુસ્તક હતું ઉપરોક્ત ‘ચિત્રાંગદા’. તેમાં મળી આવતી નિરંજન ભગતની નોંધ પણ અગત્યની છે. નિરંજન ભગત પ્રેરિત રવીન્દ્ર ભવનના ઉપક્રમે યોજાતા કાર્યક્રમોમાં તેમણે એકથી વધારે વાર ‘ચિત્રાંગદા’ વિશે ભાષણ આપેલું. ‘ચિત્રાંગદા’ તેમની પ્રિય કૃતિ હતી એટલું જ નહીં, તેઓ કહેતા કે રવીન્દ્રનાથનો સાર અને અર્ક ‘ચિત્રાંગદા’ અને ‘ડાકઘર’માં છે.  
‘ચિત્રાંગદા’નો પ્રથમ ગુજરાતી પદ્યાનુવાદ નિરંજન ભગતે ૧૯૬૧માં, રવીન્દ્ર શતાબ્દીના વર્ષમાં, મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો, જે ૧૯૬૫માં ઉમાશંકર જોશીના અભ્યસ્ત પ્રવેશક સાથે દર્પણ અકેડેમીએ પ્રગટ કર્યો હતો. અત્યારે તે પ્રાપ્ય નથી. ૨૦૦૦માં શ્રી મોરારીબાપુ આયોજિત અસ્મિતાપર્વમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રવીન્દ્રનાથની રમણીય રચના’. ૨૦૦૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપક્રમે યોજાયેલ ૧૫મા સંવત્સર વ્યાખ્યાનમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા – ટાગોર્સ મીથ ઓફ ઇલ્યુઝન એન્ડ રીયાલીટી’ ઉપર વક્તવ્ય આપ્યું હતું. ૨૦૧૭માં ખાનગી વિતરણ માટે પ્રગટ થયેલ નિરંજન ભગતના પુસ્તક, ‘ટેક્સ્ચ્યુઅલ સ્ટડી’માં સમાવેલા ત્રણ પુસ્તકોમાંનું એકમાત્ર ગુજરાતી પુસ્તક હતું ઉપરોક્ત ‘ચિત્રાંગદા’. તેમાં મળી આવતી નિરંજન ભગતની નોંધ પણ અગત્યની છે. નિરંજન ભગત પ્રેરિત રવીન્દ્ર ભવનના ઉપક્રમે યોજાતા કાર્યક્રમોમાં તેમણે એકથી વધારે વાર ‘ચિત્રાંગદા’ વિશે ભાષણ આપેલું. ‘ચિત્રાંગદા’ તેમની પ્રિય કૃતિ હતી એટલું જ નહીં, તેઓ કહેતા કે રવીન્દ્રનાથનો સાર અને અર્ક ‘ચિત્રાંગદા’ અને ‘ડાકઘર’માં છે.  
    નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના હેતુઓને ધ્યાનમાં રાખીને ‘ચિત્રાંગદા’ની બીજી સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં નિરંજન ભગતનો અનુવાદ, ઉમાશંકર જોશીનું પ્રવેશક તેમ જ નીચે જણાવેલાં લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
    ‘ચિત્રાંગદા’નો મૂળ બંગાળી પાઠ ગુજરાતી લિપિમાં ઉમેરવામાં આવ્યો છે. બંને ભાષામાં મોટા ભાગના શબ્દો સરખા હોવાથી સુજ્ઞ અને પ્રયત્નશીલ વાચક મૂળ બંગાળી રચનાના તાલ અને લયનો આનંદ લઈ શકશે અને કેટલેક અંશે અનુવાદને મૂળ રચના સાથે સરખાવી શકશે.
નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના હેતુઓને ધ્યાનમાં રાખીને ‘ચિત્રાંગદા’ની બીજી સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં નિરંજન ભગતનો અનુવાદ, ઉમાશંકર જોશીનું પ્રવેશક તેમ જ નીચે જણાવેલાં લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
    નિરંજન ભગતના અનુવાદ પછી એક જ વર્ષમાં ભોળાભાઈ પટેલની આ અનુવાદની સમીક્ષા, ‘સમશ્લોકી ચિત્રાંગદા’, પ્રગટ થઈ હતી. આ સમીક્ષા સૂક્ષ્મ અને અભ્યસ્ત હોઈ તેનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
 
    ઉપર જણાવ્યા પ્રમાણે નિરંજન ભગતે પોતે બે દીર્ઘ વ્યાખ્યાનોમાં ‘ચિત્રાંગદા’નું વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. બેમાંથી એક વ્યાખ્યાન ગુજરાતીમાં છે અને અન્ય અંગ્રેજીમાં છે. આ બંનેનો આધાર લઈને તેમ જ પછીથી મળી આવેલી હકીકતોને સમાવીને તૈયાર કરેલો લેખ, ‘‘ચિત્રાંગદા’: નિરંજન ભગતની કેફિયત’, અહીં સમાવવામાં આવ્યો છે.
‘ચિત્રાંગદા’નો મૂળ બંગાળી પાઠ ગુજરાતી લિપિમાં ઉમેરવામાં આવ્યો છે. બંને ભાષામાં મોટા ભાગના શબ્દો સરખા હોવાથી સુજ્ઞ અને પ્રયત્નશીલ વાચક મૂળ બંગાળી રચનાના તાલ અને લયનો આનંદ લઈ શકશે અને કેટલેક અંશે અનુવાદને મૂળ રચના સાથે સરખાવી શકશે.
    નિરંજન ભગતની અંગત નોંધ સાથેની ‘ચિત્રાંગદા’ની ૧૯૬૫ની આવૃત્તિની પ્રતિકૃતિ પણ આ પુસ્તકમાં સામેલ કરી છે. ભાવિ સમીક્ષકો/સંશોધકોને તે ઉપયોગી થઈ પડશે એવી આશા છે.  
 
    ૧૯૩૬માં લખાયેલાં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’નાં પ્રથમ મંચન સમયે પ્રકાશિત પુસ્તિકામાં રવીન્દ્રનાથે બંગાળીમાં ‘ભૂમિકા’ લખીને તેની નીચે તેનો અંગ્રેજી અનુવાદ લખ્યો હતો. ‘ચિત્રાંગદા’ના સાર સમી આ બંગાળી ‘ભૂમિકા’ ત્યાર પછીના દરેક બંગાળી પ્રકાશનમાં છપાય છે પણ તેનો અંગ્રેજી અનુવાદ ક્યાંય જોવામાં નથી આવ્યો. આ અંગ્રેજી અનુવાદ રવીન્દ્રનાથના હસ્તાક્ષરમાં અંતિમ પૃષ્ઠ ઉપર આપવામાં આવ્યો છે.     
નિરંજન ભગતના અનુવાદ પછી એક જ વર્ષમાં ભોળાભાઈ પટેલની આ અનુવાદની સમીક્ષા, ‘સમશ્લોકી ચિત્રાંગદા’, પ્રગટ થઈ હતી. આ સમીક્ષા સૂક્ષ્મ અને અભ્યસ્ત હોઈ તેનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
    રવીન્દ્રનાથનાં ઉત્કૃષ્ટ સર્જન, ‘ચિત્રાંગદા’ને નિરંજન ભગતે જે રીતે જાણ્યું, માણ્યું, વખાણ્યું, જણાવ્યું અને પ્રમાણ્યું, તે બધું જ અહીં રજૂ કરવાના આ નમ્ર પ્રયાસને આવકાર મળશે તેવી ‘એકત્ર ફાઉન્ડેશન’ અને  નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આશા છે.
 
ઉપર જણાવ્યા પ્રમાણે નિરંજન ભગતે પોતે બે દીર્ઘ વ્યાખ્યાનોમાં ‘ચિત્રાંગદા’નું વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. બેમાંથી એક વ્યાખ્યાન ગુજરાતીમાં છે અને અન્ય અંગ્રેજીમાં છે. આ બંનેનો આધાર લઈને તેમ જ પછીથી મળી આવેલી હકીકતોને સમાવીને તૈયાર કરેલો લેખ, ‘‘ચિત્રાંગદા’: નિરંજન ભગતની કેફિયત’, અહીં સમાવવામાં આવ્યો છે.
 
નિરંજન ભગતની અંગત નોંધ સાથેની ‘ચિત્રાંગદા’ની ૧૯૬૫ની આવૃત્તિની પ્રતિકૃતિ પણ આ પુસ્તકમાં સામેલ કરી છે. ભાવિ સમીક્ષકો/સંશોધકોને તે ઉપયોગી થઈ પડશે એવી આશા છે.  
 
૧૯૩૬માં લખાયેલાં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’નાં પ્રથમ મંચન સમયે પ્રકાશિત પુસ્તિકામાં રવીન્દ્રનાથે બંગાળીમાં ‘ભૂમિકા’ લખીને તેની નીચે તેનો અંગ્રેજી અનુવાદ લખ્યો હતો. ‘ચિત્રાંગદા’ના સાર સમી આ બંગાળી ‘ભૂમિકા’ ત્યાર પછીના દરેક બંગાળી પ્રકાશનમાં છપાય છે પણ તેનો અંગ્રેજી અનુવાદ ક્યાંય જોવામાં નથી આવ્યો. આ અંગ્રેજી અનુવાદ રવીન્દ્રનાથના હસ્તાક્ષરમાં અંતિમ પૃષ્ઠ ઉપર આપવામાં આવ્યો છે.     
 
રવીન્દ્રનાથનાં ઉત્કૃષ્ટ સર્જન, ‘ચિત્રાંગદા’ને નિરંજન ભગતે જે રીતે જાણ્યું, માણ્યું, વખાણ્યું, જણાવ્યું અને પ્રમાણ્યું, તે બધું જ અહીં રજૂ કરવાના આ નમ્ર પ્રયાસને આવકાર મળશે તેવી ‘એકત્ર ફાઉન્ડેશન’ અને  નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આશા છે.
{{Right|'''— શૈલેશ પારેખ'''}}
{{Right|'''— શૈલેશ પારેખ'''}}
<br>
<br>

Navigation menu