આત્માની માતૃભાષા/51: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|‘મૂળિયાં’ — ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ| સુમન શાહ}}
{{Heading|‘મૂળિયાં’ — ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ| સુમન શાહ}}


<center>'''મૂળિયાં'''</center>
<poem>
<poem>


Line 30: Line 31:
{{Right|સ્ટુટગાર્ટ, ૨૯-૧૦-૧૯૭૧}}
{{Right|સ્ટુટગાર્ટ, ૨૯-૧૦-૧૯૭૧}}
</poem>
</poem>
 
<br>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 44: Line 45:
ધરા-આભ ને મૂળ-ધૂળની વાત એટલી જ માણસની પણ છે. ઉમાશંકરનાં ‘મૂળિયાં’ સૂચવે છે કે અન્યને સમજપૂર્વકનો આધાર આપતાં ખપી જવું તે અને તેટલો જ જીવનધર્મ છે. કવિને પ્રકૃતિ સાથે પ્રશ્નરૂપ મનુષ્યકૃતિને મૂકવાની સહજ ટેવ હતી, તેનું આ રચના એક ઑર નિદર્શન છે. કવિ ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દ-મૂર્તિ ઘડી જાણતા, તેનું આ રચના સુ-દૃષ્ટાન્ત છે. એની સાદી સરળ બાની છેતરામણી છે. ગેરલાભનો સંભવ એ છે કે ઉતાવળિયાઓ ઘણું ચૂકી જાય, આખેઆખું પણ ચૂકી જાય…  
ધરા-આભ ને મૂળ-ધૂળની વાત એટલી જ માણસની પણ છે. ઉમાશંકરનાં ‘મૂળિયાં’ સૂચવે છે કે અન્યને સમજપૂર્વકનો આધાર આપતાં ખપી જવું તે અને તેટલો જ જીવનધર્મ છે. કવિને પ્રકૃતિ સાથે પ્રશ્નરૂપ મનુષ્યકૃતિને મૂકવાની સહજ ટેવ હતી, તેનું આ રચના એક ઑર નિદર્શન છે. કવિ ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દ-મૂર્તિ ઘડી જાણતા, તેનું આ રચના સુ-દૃષ્ટાન્ત છે. એની સાદી સરળ બાની છેતરામણી છે. ગેરલાભનો સંભવ એ છે કે ઉતાવળિયાઓ ઘણું ચૂકી જાય, આખેઆખું પણ ચૂકી જાય…  
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 50
|next = 51.
}}

Navigation menu