ગુજરાતી ગઝલસંપદા/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
{{Right | – દયારામ}} <br>
{{Right | – દયારામ}} <br>
તો અર્વાચીનોમાં આદ્ય નર્મદની કેટલીક રચનાઓમાં પણ ગઝલ દેખાય છે. જો કે સ્વરૂપ ચુસ્તી હજી જોવા મળતી નથી. બાલાશંકર કંથારિયામાં ગઝલ એનાં મૂળ રંગ-રૂપ સાથે અવતરે છે અને એક મિજાજ પણ જોવા મળે છે:
તો અર્વાચીનોમાં આદ્ય નર્મદની કેટલીક રચનાઓમાં પણ ગઝલ દેખાય છે. જો કે સ્વરૂપ ચુસ્તી હજી જોવા મળતી નથી. બાલાશંકર કંથારિયામાં ગઝલ એનાં મૂળ રંગ-રૂપ સાથે અવતરે છે અને એક મિજાજ પણ જોવા મળે છે:
<h2 style="color: #731768;">
<b>“જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;</b>
<b>“જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;</b>
<b>બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.”</b>
<b>બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.”</b>
</h2>
{{Right | – બાલાશંકર}} <br>
{{Right | – બાલાશંકર}} <br>
ઈશ્વર પ્રત્યેની પ્રીતિ અને ઉર્દૂ મિશ્રિત ભાષામાં થતી અભિવ્યક્તિ આ પ્રથમ તબક્કાની ગઝલની લાક્ષણિકતાઓ છે. મણિલાલ દ્વિવેદીના આ જાણીતા શે'રમાં પણ ઉર્દૂ ભાષાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે:  
ઈશ્વર પ્રત્યેની પ્રીતિ અને ઉર્દૂ મિશ્રિત ભાષામાં થતી અભિવ્યક્તિ આ પ્રથમ તબક્કાની ગઝલની લાક્ષણિકતાઓ છે. મણિલાલ દ્વિવેદીના આ જાણીતા શે'રમાં પણ ઉર્દૂ ભાષાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે:  
1,026

edits