ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતા અને રાજકીય સંચલન – નરસિંહરાવ દીવટિયા, 1859: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| 4. નરસિંહરાવ દીવટિયા | (3.9.1859 14.1.1937)}}
{|style="background-color: ; border: ;"
[[File:4 NARSINHRAO.jpg|thumb|center|150px]]
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:4 NARSINHRAO.jpg|150px]]
<center>  '''{{larger|કવિતા અને રાજકીય સંચલન અથવા કવિતાસાહિત્યનું તાત્ત્વિક સ્વરૂપ શું?}}''' </center>
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૪'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|નરસિંહરાવ દીવટિયા}}<br>{{gap|1em}}(..૧૮૫૯ ૧૪..૧૯૩૭)
|}
{{dhr|2em}}
{{સ-મ|'''{{larger|કવિતા અને રાજકીય સંચલન અથવા કવિતાસાહિત્યનું તાત્ત્વિક સ્વરૂપ શું?}}'''}}
{{dhr|1em}}
 
 
{{Poem2Open}}
{{Poem2Open}}
“રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું?” – આ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો. પ્રશ્ન વિષમ છે અને નથી. આ પ્રશ્ન આપણા ગુર્જર સાહિત્યને અનુલક્ષીને પૂછ્યો હતો તે સાથે ગુજરાતી ભાષામાં કેટલાંક રાષ્ટ્રીય ગીતો ગુજરાતી ભાષાને લજવાવે એવાં ઢંગધડા વિનાનાં છે – એમ પણ વિચાર દર્શાવવામાં આવ્યો. અર્થાત્, આ પ્રશ્ન બહુ અંશે કવિતાસાહિત્યને વિશે જ પુછાયો જણાય છે. તો મારી ચર્ચાની એ મર્યાદા હું સાચવીને ચાલીશ. એટલે રાજકીય વિષયોની ચર્ચા માટે જે ખાસ સાહિત્ય ઉત્પન્ન થાય, એ વિષયોની સાથે સાક્ષાત્ સંબંધ રાખનારું સાહિત્ય, તેનો આ ચર્ચામાં સંગ્રહ અનિષ્ટ જ છે. એ પ્રકારનું સાહિત્ય અવશ્યમેવ રાજકીય સંચલનમાં પ્રવૃત્ત થાય જ. સાહિત્યનો અર્થ ત્યારે ગદ્ય કિંવા પદ્ય રૂપમાં કવિતાને યોગ્ય વાણીમાં ઉદ્ગાર સાથે જ જોડાયલો ગણવાનો છે.
“રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું?” – આ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો. પ્રશ્ન વિષમ છે અને નથી. આ પ્રશ્ન આપણા ગુર્જર સાહિત્યને અનુલક્ષીને પૂછ્યો હતો તે સાથે ગુજરાતી ભાષામાં કેટલાંક રાષ્ટ્રીય ગીતો ગુજરાતી ભાષાને લજવાવે એવાં ઢંગધડા વિનાનાં છે – એમ પણ વિચાર દર્શાવવામાં આવ્યો. અર્થાત્, આ પ્રશ્ન બહુ અંશે કવિતાસાહિત્યને વિશે જ પુછાયો જણાય છે. તો મારી ચર્ચાની એ મર્યાદા હું સાચવીને ચાલીશ. એટલે રાજકીય વિષયોની ચર્ચા માટે જે ખાસ સાહિત્ય ઉત્પન્ન થાય, એ વિષયોની સાથે સાક્ષાત્ સંબંધ રાખનારું સાહિત્ય, તેનો આ ચર્ચામાં સંગ્રહ અનિષ્ટ જ છે. એ પ્રકારનું સાહિત્ય અવશ્યમેવ રાજકીય સંચલનમાં પ્રવૃત્ત થાય જ. સાહિત્યનો અર્થ ત્યારે ગદ્ય કિંવા પદ્ય રૂપમાં કવિતાને યોગ્ય વાણીમાં ઉદ્ગાર સાથે જ જોડાયલો ગણવાનો છે.