ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સહૃદયધર્મ – અનંતરાય રાવળ, 1912: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 20. અનંતરાય રાવળ | (1.1.1912 18.11.1988)}}
 
[[File:20. Anantray raval.jpg|thumb|center|150px]]
 
<center>  '''{{larger|સહૃદયધર્મ}}*''' </center>
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:20. Anantray raval.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૨૦'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|અનંતરાય રાવળ}}<br>{{gap|1em}}(..૧૯૧૨ ૧૭.૧૧.૧૯૮૮)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|સહૃદયધર્મ}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આ માન માટેની પાત્રતા મારા અદના વિવેચન-સંપાદન કાર્યની આ વિદ્વત્સભાએ ઠરાવી એમાં હું એની સહૃદયતા અને ઉદારતા જ દેખું છું અને એને માટે અંત:કરણથી આભાર માનું છું. આજના પ્રસંગને મારી સિદ્ધિ માની લેવાની ધૃષ્ટતા નહિ કરું; મારે માટે અપેક્ષિત આદર્શનો સભાએ કરેલો ઇશારો જ એને સમજીશ, ગુજરાત અને તેના સાહિત્યના પરમભક્ત અને સંનિષ્ઠ સેવક સ્વ. રણજિતરામનાં ધન્ય નામ અને આકૃતિથી અંકિત આ સુવર્ણચંદ્રક છાતી પર ઘણો જ ભાર મૂકે છે: આભારનો જ નહિ, The petty done, the undone vast – ના હવે સતત ભીંસ્યા કરવાના કર્તવ્યપ્રેરક સ્મરણનો.
આ માન માટેની પાત્રતા મારા અદના વિવેચન-સંપાદન કાર્યની આ વિદ્વત્સભાએ ઠરાવી એમાં હું એની સહૃદયતા અને ઉદારતા જ દેખું છું અને એને માટે અંત:કરણથી આભાર માનું છું. આજના પ્રસંગને મારી સિદ્ધિ માની લેવાની ધૃષ્ટતા નહિ કરું; મારે માટે અપેક્ષિત આદર્શનો સભાએ કરેલો ઇશારો જ એને સમજીશ, ગુજરાત અને તેના સાહિત્યના પરમભક્ત અને સંનિષ્ઠ સેવક સ્વ. રણજિતરામનાં ધન્ય નામ અને આકૃતિથી અંકિત આ સુવર્ણચંદ્રક છાતી પર ઘણો જ ભાર મૂકે છે: આભારનો જ નહિ, The petty done, the undone vast – ના હવે સતત ભીંસ્યા કરવાના કર્તવ્યપ્રેરક સ્મરણનો.