ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ – બાબુ સુથાર, 1955: Difference between revisions

Jump to navigation Jump to search
Inserted Table 2
No edit summary
(Inserted Table 2)
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 50. બાબુ સુથાર | (1.6.1955)}}
 
[[File:50. Babu suthar.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center> '''{{larger|અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:50. Babu suthar.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૫૦'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|બાબુ સુથાર}}<br>{{gap|1em}}(૧.૬.૧૯૫૫)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અનુઆધુનિકતાવાદ’ શું છે? શું એ કોઈ શૈલીનું નામ છે? કે પછી એ કોઈ વિચારપદ્ધતિનું નામ છે? કે પછી આ સંજ્ઞા કોઈ ચોક્કસ એવા સમયગાળાનો નિર્દેશ કરે છે? અલગઅલગ ક્ષેત્રોમાં અલગઅલગ વિદ્વાનો આ સંજ્ઞાની પ્રસ્તુતતા અંગે પણ શંકા સેવે છે. આવા વૈવિધ્યને કારણે આ સંજ્ઞાને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ. ફાયદો એ રીતે કે આરંભે કેવળ કળા અને સ્થાપત્ય તથા સિનેમા પૂરતી જ સીમિત રહેલી આ સંજ્ઞા જોતજોતામાં સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સંસ્કૃતિવિજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પ્રવેશી ગઈ. એને કારણે આ સંજ્ઞાની ઉપયોગિતા વધી ગઈ. એટલું જ નહીં, આ સંજ્ઞાની અનિવાર્યતાને પણ એક પ્રકારનો ટેકો મળ્યો. એમાં પ્રમાણભૂતતા પણ વધી. બધાં જ શાસ્ત્રો / વિજ્ઞાનોને પ્રતીતિ થઈ કે વાસ્તવિકતાનાં પોત બદલાઈ ગયાં છે અને એ બદલાયેલાં પોતને ઓળખવા તથા નાણવા માટે જૂનો શબ્દભંડોળ કામ લાગે તેમ નથી. નુકસાન એ રીતે કે, આ સંજ્ઞા ઘણાંબધાં ક્ષેત્રોમાં પ્રવેશી ગઈ હોવાથી એનો અર્થ ઘણોબધો વિસ્તૃત બની ગયો. એટલે સુધી કે આ સંજ્ઞા મૂળે જે અર્થમાં પ્રયોજાઈ હતી એ અર્થ એના ઘણાબધા અર્થોમાંનો એક બની ગયો છે. માનવવિદ્યાઓમાં કોઈ એક સંજ્ઞા એના પોતાના ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય ત્યારે એનો મૂળ અર્થ સાથેનો સંબંધ થોડોક પાતળો પડી જતો હોય છે. પણ, એની સાથોસાથ એને જે નવો અર્થ પ્રાપ્ત થતો હોય છે એને પગલે ગુમાવી દીધેલા અર્થનું સૌંદર્યમંડિત વળતર પણ મળી જતું હોય છે. ‘અનુઆધુનિકતાવાદ’ સંજ્ઞાના સંદર્ભમાં પણ આવું જ કંઈક બન્યું છે. માઈકલ ડીયર અને ક્રિસ્તેન સિમોન્સને અનુઆધુનિકતાવાદને ત્રણ પ્રકાર(type)માં વહેંચી નાખ્યો છે. તેમના મતે અનુઆધુનિકતાવાદ એક શૈલી પણ છે. ખાસ કરીને સ્થાપત્ય અને સાહિત્ય તેમ જ સંસ્કૃતિમાંના સંદર્ભે. એ જ રીતે અનુઆધુનિકતાવાદ એક વિચારપદ્ધતિ પણ છે. જેમ કે, અનુસંરચનાવાદ અને વિઘટન. અને અનુઆધુનિકતાવાદ ચોક્કસ એવા સમયગાળાનો પણ નિર્દેશ કરે છે. આ દલીલો કરનારાઓમાં ફેડરિક જેમ્સન અને ડેવિડ હાર્વેનો સમાવેશ થાય છે. આ ત્રણ પ્રકારોની વચ્ચે કોઈ ચોક્કસ એવી ભેદરેખા દોરી શકાય એમ નથી. માનવવિદ્યાઓમાં એવી અપેક્ષા રાખવી પણ ન જોઈએ.
‘અનુઆધુનિકતાવાદ’ શું છે? શું એ કોઈ શૈલીનું નામ છે? કે પછી એ કોઈ વિચારપદ્ધતિનું નામ છે? કે પછી આ સંજ્ઞા કોઈ ચોક્કસ એવા સમયગાળાનો નિર્દેશ કરે છે? અલગઅલગ ક્ષેત્રોમાં અલગઅલગ વિદ્વાનો આ સંજ્ઞાની પ્રસ્તુતતા અંગે પણ શંકા સેવે છે. આવા વૈવિધ્યને કારણે આ સંજ્ઞાને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ. ફાયદો એ રીતે કે આરંભે કેવળ કળા અને સ્થાપત્ય તથા સિનેમા પૂરતી જ સીમિત રહેલી આ સંજ્ઞા જોતજોતામાં સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સંસ્કૃતિવિજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પ્રવેશી ગઈ. એને કારણે આ સંજ્ઞાની ઉપયોગિતા વધી ગઈ. એટલું જ નહીં, આ સંજ્ઞાની અનિવાર્યતાને પણ એક પ્રકારનો ટેકો મળ્યો. એમાં પ્રમાણભૂતતા પણ વધી. બધાં જ શાસ્ત્રો / વિજ્ઞાનોને પ્રતીતિ થઈ કે વાસ્તવિકતાનાં પોત બદલાઈ ગયાં છે અને એ બદલાયેલાં પોતને ઓળખવા તથા નાણવા માટે જૂનો શબ્દભંડોળ કામ લાગે તેમ નથી. નુકસાન એ રીતે કે, આ સંજ્ઞા ઘણાંબધાં ક્ષેત્રોમાં પ્રવેશી ગઈ હોવાથી એનો અર્થ ઘણોબધો વિસ્તૃત બની ગયો. એટલે સુધી કે આ સંજ્ઞા મૂળે જે અર્થમાં પ્રયોજાઈ હતી એ અર્થ એના ઘણાબધા અર્થોમાંનો એક બની ગયો છે. માનવવિદ્યાઓમાં કોઈ એક સંજ્ઞા એના પોતાના ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય ત્યારે એનો મૂળ અર્થ સાથેનો સંબંધ થોડોક પાતળો પડી જતો હોય છે. પણ, એની સાથોસાથ એને જે નવો અર્થ પ્રાપ્ત થતો હોય છે એને પગલે ગુમાવી દીધેલા અર્થનું સૌંદર્યમંડિત વળતર પણ મળી જતું હોય છે. ‘અનુઆધુનિકતાવાદ’ સંજ્ઞાના સંદર્ભમાં પણ આવું જ કંઈક બન્યું છે. માઈકલ ડીયર અને ક્રિસ્તેન સિમોન્સને અનુઆધુનિકતાવાદને ત્રણ પ્રકાર(type)માં વહેંચી નાખ્યો છે. તેમના મતે અનુઆધુનિકતાવાદ એક શૈલી પણ છે. ખાસ કરીને સ્થાપત્ય અને સાહિત્ય તેમ જ સંસ્કૃતિમાંના સંદર્ભે. એ જ રીતે અનુઆધુનિકતાવાદ એક વિચારપદ્ધતિ પણ છે. જેમ કે, અનુસંરચનાવાદ અને વિઘટન. અને અનુઆધુનિકતાવાદ ચોક્કસ એવા સમયગાળાનો પણ નિર્દેશ કરે છે. આ દલીલો કરનારાઓમાં ફેડરિક જેમ્સન અને ડેવિડ હાર્વેનો સમાવેશ થાય છે. આ ત્રણ પ્રકારોની વચ્ચે કોઈ ચોક્કસ એવી ભેદરેખા દોરી શકાય એમ નથી. માનવવિદ્યાઓમાં એવી અપેક્ષા રાખવી પણ ન જોઈએ.
Line 33: Line 41:
આધુનિકતાવાદના પાયામાં reasoingનો મહિમા જોવા મળે છે. અને reasoning તર્કશાસ્ત્રની જ પેદાશ છે – આમ હોવાથી આધુનિકતાવાદ માટે હું logocentric સંજ્ઞા પ્રયોજીશ. આ સંજ્ઞા હું દેરિદાની ફિલસૂફીમાંથી લાવ્યો છું. દેરિદાએ આ સંજ્ઞા metaphysical thinking માટે પ્રયોજી છે. એક અર્થમાં, આધુનિકતાવાદનાં જે કંઈ લક્ષણો આગળ ગણાવ્યાં છે તે બધાં metaphysical thinkingની પેદાશ છે.  
આધુનિકતાવાદના પાયામાં reasoingનો મહિમા જોવા મળે છે. અને reasoning તર્કશાસ્ત્રની જ પેદાશ છે – આમ હોવાથી આધુનિકતાવાદ માટે હું logocentric સંજ્ઞા પ્રયોજીશ. આ સંજ્ઞા હું દેરિદાની ફિલસૂફીમાંથી લાવ્યો છું. દેરિદાએ આ સંજ્ઞા metaphysical thinking માટે પ્રયોજી છે. એક અર્થમાં, આધુનિકતાવાદનાં જે કંઈ લક્ષણો આગળ ગણાવ્યાં છે તે બધાં metaphysical thinkingની પેદાશ છે.  
પૂર્વઆધુનિકતાવાદ અને આધુનિકતાવાદનાં વ્યાવર્તક લક્ષણો નીચે કોઠા 1 માં મૂક્યાં છે. અલબત્ત, આ યાદી કેવળ સપાટી પરની જ છે.
પૂર્વઆધુનિકતાવાદ અને આધુનિકતાવાદનાં વ્યાવર્તક લક્ષણો નીચે કોઠા 1 માં મૂક્યાં છે. અલબત્ત, આ યાદી કેવળ સપાટી પરની જ છે.
 
{{Poem2Close}}
પૂર્વઆધુનિકતાવાદ આધુનિકતાવાદ
<center>
હૃદયકેન્દ્રિતા ચિત્તકેન્દ્રિતા  
{|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;"
કોઠાસૂઝ તર્કશાસ્ત્રીયતા
|-
ઈશ્વર: લૌકિક ઈશ્વર: અ-લૌકિક
| '''પૂર્વઆધુનિકતાવાદ'''
સ્થાનિક (local) શાશ્વત (urniversal)
| '''આધુનિકતાવાદ'''
સમૂહનિષ્ઠતા: વ્યક્તિનિષ્ઠત – વસ્તુનિષ્ઠતા
|-
અંત:સ્ફૂરણાવાદ  
| હૃદયકેન્દ્રિતા  
(intutionism) Formalism
| ચિત્તકેન્દ્રિતા  
normative description
|-
સત્ય: શ્રદ્ધાકેન્દ્રી સત્ય: પ્રમાણ કેન્દ્રી
| કોઠાસૂઝ  
પ્રકૃતિ અસ્તિત્વનો એક અંશ પ્રકૃતિ: સંપત્તિ  
| તર્કશાસ્ત્રીયતા
mythology metaphysics
|-
<center> '''કોઠો: 1''' </center>
| ઈશ્વર: લૌકિક  
| ઈશ્વર: અ-લૌકિક
|-
| સ્થાનિક (local)  
| શાશ્વત (urniversal)
|-
| સમૂહનિષ્ઠતા:  
| વ્યક્તિનિષ્ઠત – વસ્તુનિષ્ઠતા
|-
| અંત:સ્ફૂરણાવાદ
|
|-
| (intutionism)  
| Formalism
|-
| normative  
| description
|-
| સત્ય: શ્રદ્ધાકેન્દ્રી
| સત્ય: પ્રમાણ કેન્દ્રી
|-
| પ્રકૃતિ અસ્તિત્વનો એક અંશ  
| પ્રકૃતિ: સંપત્તિ  
|-
| mythology  
| metaphysics
|-
|}
<br>
'''કોઠો: 1''' </center>
{{Poem2Open}}
આધુનિકતાવાદે જે પ્રકારના જગતની ખાતરી આપી હતી એવું જગત પ્રાપ્ત થવાને બદલે લગભગ એની સામે છેડેનું જગત માણસને પ્રાપ્ત થયું. વિજ્ઞાન અને ગણિતે માણસને નિશ્ચિતતાનું foundation પૂરું પાડવાની ખાતરી આપી હતી. હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાન્તો અને ગડલના incompletness સિદ્ધાન્તે આવા foundationની શક્યતાઓ પર પાણી ફેરવી દીધું. આધુનિકતાવાદે હિંસામુક્ત જગતની ખાતરી આપી હતી એને બદલે પૂર્વઆયોજિત અને સામૂહિક હિંસાયુક્ત જગતની સામે આવીને માણસે ઊભા રહેવું પડ્યું. પૂર્વઆધુનિકતાવાદી મનુષ્ય પાસે હિંસાનાં જે સાધનો હતાં એ સાધનોને આધુનિકતાવાદે નકામા બનાવી આપ્યાં. એના કરતાં વધુ ચોકસાઈવાળાં અને વધુ શક્તિવાળાં સાધનો આધુનિકતાવાદ દરમિયાન બન્યાં. હિંસા intution-based હતી. આધુનિકતાવાદે itutionના સ્તર પર માણસ અને પશુને એક ગણેલાં. એ હિંસા આધુનિકતાવાદના હાથે પૂર્વઆયોજિત - (સુઆયોજિત પણ ખરી) બની. રામરાજ્ય આપવાનો દાવો કાગળ પર રહી ગયો. ઇતિહાસ સાથેનો સંબંધ તોડી reasoningને સમૃદ્ધ બનાવ્યું. પણ ઇતિહાસ અને સંસ્કૃતિ વગરનો માણસ એ સમૃદ્ધિનો સદ્ઉપયોગ ન કરી શક્યો. ‘શાશ્વત સત્ય’ અને ‘શાશ્વત અર્થ’ આપવાની વાત પણ અર્થહીન સાબિત થઈ. ‘શાશ્વત’ શબ્દનો અર્થ સંકોચાઈ ગયો. નોકરશાહીને જન્મ મળ્યો. મૂલ્યોનું પણ ચલણીકરણ થઈ ગયું.
આધુનિકતાવાદે જે પ્રકારના જગતની ખાતરી આપી હતી એવું જગત પ્રાપ્ત થવાને બદલે લગભગ એની સામે છેડેનું જગત માણસને પ્રાપ્ત થયું. વિજ્ઞાન અને ગણિતે માણસને નિશ્ચિતતાનું foundation પૂરું પાડવાની ખાતરી આપી હતી. હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાન્તો અને ગડલના incompletness સિદ્ધાન્તે આવા foundationની શક્યતાઓ પર પાણી ફેરવી દીધું. આધુનિકતાવાદે હિંસામુક્ત જગતની ખાતરી આપી હતી એને બદલે પૂર્વઆયોજિત અને સામૂહિક હિંસાયુક્ત જગતની સામે આવીને માણસે ઊભા રહેવું પડ્યું. પૂર્વઆધુનિકતાવાદી મનુષ્ય પાસે હિંસાનાં જે સાધનો હતાં એ સાધનોને આધુનિકતાવાદે નકામા બનાવી આપ્યાં. એના કરતાં વધુ ચોકસાઈવાળાં અને વધુ શક્તિવાળાં સાધનો આધુનિકતાવાદ દરમિયાન બન્યાં. હિંસા intution-based હતી. આધુનિકતાવાદે itutionના સ્તર પર માણસ અને પશુને એક ગણેલાં. એ હિંસા આધુનિકતાવાદના હાથે પૂર્વઆયોજિત - (સુઆયોજિત પણ ખરી) બની. રામરાજ્ય આપવાનો દાવો કાગળ પર રહી ગયો. ઇતિહાસ સાથેનો સંબંધ તોડી reasoningને સમૃદ્ધ બનાવ્યું. પણ ઇતિહાસ અને સંસ્કૃતિ વગરનો માણસ એ સમૃદ્ધિનો સદ્ઉપયોગ ન કરી શક્યો. ‘શાશ્વત સત્ય’ અને ‘શાશ્વત અર્થ’ આપવાની વાત પણ અર્થહીન સાબિત થઈ. ‘શાશ્વત’ શબ્દનો અર્થ સંકોચાઈ ગયો. નોકરશાહીને જન્મ મળ્યો. મૂલ્યોનું પણ ચલણીકરણ થઈ ગયું.
આધુનિકતાવાદી અભિગમે વાસ્તવિકતાનાં ચાર રૂપો ઊભાં કરી આપ્યાં. એક રૂપ તે અદ્વૈતવાદી. આ રૂપનો સ્વીકાર કરી, સંરચનાવાદી, વિચારણા, system theory, cybernetics, પ્રત્યાયનશાસ્ત્ર વગેરે વિકસ્યાં. બીજું સ્વરૂપ તે દ્વૈતવાદી. દ્વૈતવાદે મૂર્ત અને અમૂર્ત જુદાં પાડી આપ્યાં. અને અમૂર્તને જ અંતિમ સત્ય તરીકે સ્વીકાર કરવાનો આગ્રહ રાખ્યો. જેનો સીધો કે આડકતરો અનુભવ કદી પણ શક્ય નથી એને પણ જીવનમાં સ્થાન આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ અભિગમે કરી આપ્યું. ત્રીજું રૂપ તે subject કેન્દ્રી (વ્યક્તિકેન્દ્રી નહીં): આ અભિગમે ફીનોમીલૉનોજી અને અસ્તિત્વવાદને જન્મ આપ્યો. આ ફિલસૂફીએ પહેલાં માણસને એકલો પાડ્યો પછી એને બીજાઓ સાથે સાંકળવાનો બૌદ્ધિક વ્યાયામ કર્યો. એટલે સુધી કે વિદ્વાનો કેવળ વ્યાયામવીરો જ બનીને રહી ગયા. ચોથું રૂપ તે વસ્તુનિષ્ઠતાનું. અહીં વસ્તુ મૂર્ત પણ ખરી અને અમૂર્ત પણ ખરી. અભિગમે positivism અને analytical philosophyને જન્મ આપ્યો. Positvismaએ નીતિશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રને ચોક્કસ અર્થમાં ‘અર્થહીન’ ગણાવ્યાં. માણસને ટકી રહેવા માટે જે બળ જોઈએ એ હકીકતોના વિશ્વમાંથી જ મેળવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ અભિગમે કરી આપ્યું. આધુનિકતાવાદે બધું જ સીધી લીટીમાં ગોઠવી આપવાનો પ્રયાસ કર્યો. પરિણામ એ આવ્યું કે વાસ્તવિકતા બાજુ પર રહી ગઈ, અને સીધી લીટી જ મહત્ત્વની બની ગઈ. શાશ્વત, અખંડિત, સાતત્યપૂર્ણ અને અરાજકતાશૂન્ય જગત આપવાની બાંયધરી આપતા આધુનિકતાવાદે અંતે તો નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાને જન્મ આપ્યો. એથી પણ વિશેષ તો, આધુનિકતાવાદે પોતે જે આપેલું એને ‘negative મૂલ્ય આપતું તર્કશાસ્ત્ર પણ પૂરું પાડ્યું. નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાને એણે નકારાત્મક ગણાવ્યાં – જે વાસ્તવમાં એના પહેલાં ખોળાનાં સંતાનો હતો.  
આધુનિકતાવાદી અભિગમે વાસ્તવિકતાનાં ચાર રૂપો ઊભાં કરી આપ્યાં. એક રૂપ તે અદ્વૈતવાદી. આ રૂપનો સ્વીકાર કરી, સંરચનાવાદી, વિચારણા, system theory, cybernetics, પ્રત્યાયનશાસ્ત્ર વગેરે વિકસ્યાં. બીજું સ્વરૂપ તે દ્વૈતવાદી. દ્વૈતવાદે મૂર્ત અને અમૂર્ત જુદાં પાડી આપ્યાં. અને અમૂર્તને જ અંતિમ સત્ય તરીકે સ્વીકાર કરવાનો આગ્રહ રાખ્યો. જેનો સીધો કે આડકતરો અનુભવ કદી પણ શક્ય નથી એને પણ જીવનમાં સ્થાન આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ અભિગમે કરી આપ્યું. ત્રીજું રૂપ તે subject કેન્દ્રી (વ્યક્તિકેન્દ્રી નહીં): આ અભિગમે ફીનોમીલૉનોજી અને અસ્તિત્વવાદને જન્મ આપ્યો. આ ફિલસૂફીએ પહેલાં માણસને એકલો પાડ્યો પછી એને બીજાઓ સાથે સાંકળવાનો બૌદ્ધિક વ્યાયામ કર્યો. એટલે સુધી કે વિદ્વાનો કેવળ વ્યાયામવીરો જ બનીને રહી ગયા. ચોથું રૂપ તે વસ્તુનિષ્ઠતાનું. અહીં વસ્તુ મૂર્ત પણ ખરી અને અમૂર્ત પણ ખરી. અભિગમે positivism અને analytical philosophyને જન્મ આપ્યો. Positvismaએ નીતિશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રને ચોક્કસ અર્થમાં ‘અર્થહીન’ ગણાવ્યાં. માણસને ટકી રહેવા માટે જે બળ જોઈએ એ હકીકતોના વિશ્વમાંથી જ મેળવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ અભિગમે કરી આપ્યું. આધુનિકતાવાદે બધું જ સીધી લીટીમાં ગોઠવી આપવાનો પ્રયાસ કર્યો. પરિણામ એ આવ્યું કે વાસ્તવિકતા બાજુ પર રહી ગઈ, અને સીધી લીટી જ મહત્ત્વની બની ગઈ. શાશ્વત, અખંડિત, સાતત્યપૂર્ણ અને અરાજકતાશૂન્ય જગત આપવાની બાંયધરી આપતા આધુનિકતાવાદે અંતે તો નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાને જન્મ આપ્યો. એથી પણ વિશેષ તો, આધુનિકતાવાદે પોતે જે આપેલું એને ‘negative મૂલ્ય આપતું તર્કશાસ્ત્ર પણ પૂરું પાડ્યું. નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાને એણે નકારાત્મક ગણાવ્યાં – જે વાસ્તવમાં એના પહેલાં ખોળાનાં સંતાનો હતો.  
Line 59: Line 97:
અતીતરાગ મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે, સમાજશાસ્ત્રીય પણ હોઈ શકે અને દાર્શનિક પણ. આ સંજ્ઞાનો એક અર્થ ‘પરંપરાની શોધ’ એવો પણ થાય છે. નીઓકોલોનીયલ ડીસ્કોર્સમાં ‘whiteman’s burden’ને ત્યજી દેવાની જે વાત થઈ છે તે અતીતરાગનો જ એક પ્રકાર છે. અતીતરાગ પતનની લાગણીને સમતોલ કરી આપે છે. અખિલાઈમાંથી ઊઠી ગયેલા વિશ્વાસને એ લોકસમૂહમાં પાછો સ્થાપી આપે છે. અભિવ્યક્તિ અને સ્વાભાવિકતાનું એ ગૌરવ કરે છે. colonial રાષ્ટ્રોને એ પશ્ચિમના દાબથી મુક્ત કરે છે. અનુઆધુનિકતાવાદનું આ સ્વરૂપ narrationને rhetoric સાથે સાંકળવાને બદલે કાં તો nation સાથે કાં તો લોક સાથે સાંકળે છે. આધુનિકતાવાદે આપેલા સામૂહિક સનેપાતથી ઊગરવા અતીતઝંખા સિવાય કોઈ આરો નથી.
અતીતરાગ મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે, સમાજશાસ્ત્રીય પણ હોઈ શકે અને દાર્શનિક પણ. આ સંજ્ઞાનો એક અર્થ ‘પરંપરાની શોધ’ એવો પણ થાય છે. નીઓકોલોનીયલ ડીસ્કોર્સમાં ‘whiteman’s burden’ને ત્યજી દેવાની જે વાત થઈ છે તે અતીતરાગનો જ એક પ્રકાર છે. અતીતરાગ પતનની લાગણીને સમતોલ કરી આપે છે. અખિલાઈમાંથી ઊઠી ગયેલા વિશ્વાસને એ લોકસમૂહમાં પાછો સ્થાપી આપે છે. અભિવ્યક્તિ અને સ્વાભાવિકતાનું એ ગૌરવ કરે છે. colonial રાષ્ટ્રોને એ પશ્ચિમના દાબથી મુક્ત કરે છે. અનુઆધુનિકતાવાદનું આ સ્વરૂપ narrationને rhetoric સાથે સાંકળવાને બદલે કાં તો nation સાથે કાં તો લોક સાથે સાંકળે છે. આધુનિકતાવાદે આપેલા સામૂહિક સનેપાતથી ઊગરવા અતીતઝંખા સિવાય કોઈ આરો નથી.
‘The culture of Postmodernsim’માં આઈ. હસને આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ વચ્ચેનાં વ્યાવર્તક લક્ષણો આપ્યાં છે:
‘The culture of Postmodernsim’માં આઈ. હસને આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ વચ્ચેનાં વ્યાવર્તક લક્ષણો આપ્યાં છે:
modernism postmodernism
{{Poem2Close}}
romanticism/Symbolism paraphsics/Dadaism
 
form (conjunctive, closed) antiforn (disjunctive, open)
<center>
purpose play
{|style="border-right:૦px #000 solid;width:500px;padding-right:0.5em;"
design chance
|-
hierarchy anarchy
| '''modernism'''
mastery/logos exhaustion/silence
|align="right"|'''postmodernism'''
art object/finished work distance process/performance/happening
|-
distance participation
| romanticism/Symbolism
creation/totalization/synthesis decreation/deconstructon/antithesis
|align="right"|paraphsics/Dadaism
presence absence
|-
centring dispersal  
| form (conjunctive, closed)  
genre/boundary text/intertext
|align="right"| antiforn (disjunctive, open)
semantics rhetoric
|-
paradigm syntagm
| purpose  
hypotaxis parataxis metaphor metonymy  
|align="right"|play
selection combination
|-
root/depth rhizome/suface
| design  
interpretation/reading against interpretation/reading
|align="right"| chance
signified signifier
|-
lisible (readerly) scriptible (writofly)
| hierarchy  
narrative/grande histoire anti-narrative/petite histoire
|align="right"|anarchy
master code idioloot
|-
symptom desire
| mastery/logos  
type mutant
|align="right"|exhaustion/silence
genital/phallic polymorphous/androgynous
|-
paranoia schizophrenia
| art object/finished work distance
origin/cause schizophrenia
|align="right"|process/performance/happening
origin/cause difference-difference/ttraco
|-
God the Father The Holy Ghost irony
| distance  
metaphysics irony
|align="right"|participation
indeterminacy determinacy  
|-
transcendence immanence
| creation/totalization/synthesis  
|align="right"| decreation/deconstructon/antithesis
|-
| presence  
|align="right"|absence
|-
| centring  
|align="right"|dispersal
|-
| genre/boundary
|align="right"| text/intertext
|-
| semantics
|align="right"| rhetoric
|-
| paradigm
|align="right"|syntagm
|-
| hypotaxis
|align="right"| parataxis  
|-
| metaphor
|align="right"|metonymy
|-
| selection
|align="right"| combination
|-
| root/depth
|align="right"|rhizome/suface
|-
| interpretation/reading  
|align="right"|against interpretation/reading
|-
| signified
|align="right"| signifier
|-
| lisible (readerly)
|align="right"| scriptible (writofly)
|-
| narrative/grande histoire
|align="right"| anti-narrative/petite histoire
|-
| master code  
|align="right"|idioloot
|-
| symptom
|align="right"|desire
|-
| type  
|align="right"| mutant
|-
| genital/phallic
|align="right"|polymorphous/androgynous
|-
| paranoia
|align="right"|schizophrenia
|-
| origin/cause
|align="right"|schizophrenia
|-
| origin/cause
|align="right"|difference-difference/ttraco
|-
| God the Father
|align="right"|The Holy Ghost irony
|-
| metaphysics  
|align="right"| irony
|-
| indeterminacy  
|align="right"| determinacy
|-
| transcendence  
|align="right"| immanence
|}
</center>
{{Poem2Open}}
છેલ્લે, ગુજરાતી સંસ્કૃતિમાં આ બન્ને સ્વરૂપના અનુઆધુનિકતાવાદનાં લક્ષણો પ્રચૂર માત્રામાં જોવા મળે છે. ધર્મનું despiritualization થઈ ગયું છે. ધર્મોપદેશ બોધિવચનો દ્વારા નહીં પણ જોક્સ અથવા તો ટુચકાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક જમાનામાં જેને popular કહીને ભાંડવામાં આવતું હતું એ બધુ જ હવે વિજ્ઞાનોના વિશ્લેષણનો વિષય બની રહ્યું છે. પહેરવેશ, રાચરચીલું, સ્થાપત્ય વગેરેમાં અતીતરાગના એક ભાગરૂપે મધ્યકાલીન images ઢગલાબંધ દેખા દે છે. શરીર અંગેની વિભાવના બદલાઈ ગઈ છે. જાતીય સંબંધોને સંતતિનિયમનનાં સાધનો વડે reproductionમાંથી મુક્તિ અપાઈ છે. આ પ્રકારના સંબંધોમાં પણ એક પ્રકારનો ઉપભોકતાવાદ પ્રવેશી ગયો છે. શબ્દનું જે સ્થાન ભાષામાં છે એ સ્થાન હિંસાએ માનવવ્યવહારમાં લઈ લીધું છે. હિંસાખોરી હિંસાપદ્ધતિ (system of violence) બની ગઈ છે. વગેરે. Representionની ફિલસૂફી કટોકટીમાં છે. Mirror તૂટી ગયા છે, Iamp બૂઝાઈ ગયા છે. screen અને sceneનો જયજયકાર છે. ઉપભોકતાવાદી અભિગમ આધિભૌતિકશાસ્ત્રની ફજેતી કરી નાંખી છે. આ બધું છતાં આપણો સાહિત્યકાર હજી સામગ્રીમાંથી શૈલી ને શૈલીમાંથી સામગ્રી જેવી કાટલાં જોખવાની રમતમાં વ્યસ્ત છે. નીત્શેના પેલા સંતની જેમ એ જાણતો નથી કે ઈશ્વરનું અવસાન થયું છે. એ હજી આધિભૌતિકશાસ્ત્રનાં અસ્થિકુંભોને પૂછ્યા કરે છે. એને અતીતરાગ છે પણ એક જરૂરિયાત તરીકે નહીં, વ્યૂહરચના તરીકે. એને differenceનું અર્થવિજ્ઞાન ગમે છે પણ એ પાછલે બારણે વ્રતકથાઓ કહે છે અને બાધા આખડીઓ રાખે છે. સૌ પ્રથમવાર એવું લાગી રહ્યું છે કે આપણો સાહિત્યકાર એના સમાજ અને સંસ્કૃતિના સંદર્ભે પછાત રહી ગયો છે. એ આધુનિકતાવાદનું critique નહીં પૂરું પાડી શકે. એ જ રીતે એનો અતીતરાગ પણ વાંઝણો સાબિત થશે એમ લાગે છે.
છેલ્લે, ગુજરાતી સંસ્કૃતિમાં આ બન્ને સ્વરૂપના અનુઆધુનિકતાવાદનાં લક્ષણો પ્રચૂર માત્રામાં જોવા મળે છે. ધર્મનું despiritualization થઈ ગયું છે. ધર્મોપદેશ બોધિવચનો દ્વારા નહીં પણ જોક્સ અથવા તો ટુચકાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક જમાનામાં જેને popular કહીને ભાંડવામાં આવતું હતું એ બધુ જ હવે વિજ્ઞાનોના વિશ્લેષણનો વિષય બની રહ્યું છે. પહેરવેશ, રાચરચીલું, સ્થાપત્ય વગેરેમાં અતીતરાગના એક ભાગરૂપે મધ્યકાલીન images ઢગલાબંધ દેખા દે છે. શરીર અંગેની વિભાવના બદલાઈ ગઈ છે. જાતીય સંબંધોને સંતતિનિયમનનાં સાધનો વડે reproductionમાંથી મુક્તિ અપાઈ છે. આ પ્રકારના સંબંધોમાં પણ એક પ્રકારનો ઉપભોકતાવાદ પ્રવેશી ગયો છે. શબ્દનું જે સ્થાન ભાષામાં છે એ સ્થાન હિંસાએ માનવવ્યવહારમાં લઈ લીધું છે. હિંસાખોરી હિંસાપદ્ધતિ (system of violence) બની ગઈ છે. વગેરે. Representionની ફિલસૂફી કટોકટીમાં છે. Mirror તૂટી ગયા છે, Iamp બૂઝાઈ ગયા છે. screen અને sceneનો જયજયકાર છે. ઉપભોકતાવાદી અભિગમ આધિભૌતિકશાસ્ત્રની ફજેતી કરી નાંખી છે. આ બધું છતાં આપણો સાહિત્યકાર હજી સામગ્રીમાંથી શૈલી ને શૈલીમાંથી સામગ્રી જેવી કાટલાં જોખવાની રમતમાં વ્યસ્ત છે. નીત્શેના પેલા સંતની જેમ એ જાણતો નથી કે ઈશ્વરનું અવસાન થયું છે. એ હજી આધિભૌતિકશાસ્ત્રનાં અસ્થિકુંભોને પૂછ્યા કરે છે. એને અતીતરાગ છે પણ એક જરૂરિયાત તરીકે નહીં, વ્યૂહરચના તરીકે. એને differenceનું અર્થવિજ્ઞાન ગમે છે પણ એ પાછલે બારણે વ્રતકથાઓ કહે છે અને બાધા આખડીઓ રાખે છે. સૌ પ્રથમવાર એવું લાગી રહ્યું છે કે આપણો સાહિત્યકાર એના સમાજ અને સંસ્કૃતિના સંદર્ભે પછાત રહી ગયો છે. એ આધુનિકતાવાદનું critique નહીં પૂરું પાડી શકે. એ જ રીતે એનો અતીતરાગ પણ વાંઝણો સાબિત થશે એમ લાગે છે.
{{Right|[‘અનુઆધુનિકતાવાદ’, સંપા. ભોળાભાઈ પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, 1993]}}<br>
{{Right|[‘અનુઆધુનિકતાવાદ’, સંપા. ભોળાભાઈ પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, 1993]}}<br>

Navigation menu