શાંત કોલાહલ/અચલ નયને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:


<center>'''અચલ નયને'''</center>
<center>'''અચલ નયને'''</center>
<poem>
{{block center|<poem>
અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે
અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે
લય સહજમાં પામી રે’તાં અશેષ બની, ત્યહીં
લય સહજમાં પામી રે’તાં અશેષ બની, ત્યહીં
Line 14: Line 14:


સમયથલનું જેને સ્પર્શે ન લેશ નિયંત્રણ,
સમયથલનું જેને સ્પર્શે ન લેશ નિયંત્રણ,
અચલ નયને પામું હું તે ક્ષણો શી વિલક્ષણ !</poem>
અચલ નયને પામું હું તે ક્ષણો શી વિલક્ષણ !</poem>}}


{{HeaderNav2 |previous =ગગન ઘનથી ગોરંભાયું |next = સાયંસંવાદ}}
{{HeaderNav2 |previous =ગગન ઘનથી ગોરંભાયું |next = સાયંસંવાદ}}

Latest revision as of 00:21, 16 April 2023


અચલ નયને

અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે
લય સહજમાં પામી રે’તાં અશેષ બની, ત્યહીં
અનહદ તણાં ઊંડાણોનો પ્રશાંત લહું નિધિ
નહિવત શમે જે, વ્યાપે જ્યાં અરૂપની શૂન્યતા.

અહીં વિષયની કોઈ રેખા નહીં, નહિ રે છટા
તરલ દ્યુતિના રંગોની યે, અહીં નહિ વૃત્તિનો
ઉદય, મન નિર્વાણે પોઢ્યું, અભાવ ન ભાવનો,
અરવ લયની લ્હેરંતી હ્યાં પરાત્પર સંમુદા.

સમયથલનું જેને સ્પર્શે ન લેશ નિયંત્રણ,
અચલ નયને પામું હું તે ક્ષણો શી વિલક્ષણ !