સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/પીડિતોનાં ગીતો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પીડિતો પ્રત્યેના સમભાવનાં ગીતો અંગે કોઈની સૌથી વધુ સજ્જ...") |
(No difference)
|
Latest revision as of 11:49, 26 May 2021
પીડિતો પ્રત્યેના સમભાવનાં ગીતો અંગે કોઈની સૌથી વધુ સજ્જતા હોય, તો તે મેઘાણીની હતી. અને સંભવ છે કે કોઈનાં પણ એ જાતનાં બે-ચાર ગીતો જીવતાં રહે, તો મેઘાણીનાં ‘કવિ, તને કેમ ગમે?’, ‘ઘણ રે બોલે ને —’ જેવાંને માટે કદાચ સૌથી વધારે તક છે.