રચનાવલી/૧૮૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:


{{Poem2Open}}
{{Poem2Open}}
ચિનૂઆ અચેબે આફ્રિકી લેખકોમાં સૌથી વધારે પ્રભાવશાળી રહ્યો છે. એની પહેલી જ નવલકથા ‘વેરવિખેર" (થિંગ્સ ફૉલ એપાર્ટ) સમર્થ સાહિત્યકૃતિ ઠરી છે. અંગ્રેજી ભાષી દેશોમાં એ બધે જ વંચાય છે અને ભણાવાય છે. લગભગ ૪૫ જેટલી ભાષાઓમાં એના અનુવાદ થયા છે અને લાખોની સંખ્યામાં એની નકલો ખપી છે ઉપરાંત નવલકથાનાં રંગમંચ માટે રૂપાન્તરો થયાં છે, એનાં રેડિયો નાટકો અને ટી.વી. શ્રેણીઓ પણ રજૂ થઈ છે.  
ચિનૂઆ અચેબે આફ્રિકી લેખકોમાં સૌથી વધારે પ્રભાવશાળી રહ્યો છે. એની પહેલી જ નવલકથા ‘વેરવિખેર’ (થિંગ્સ ફૉલ એપાર્ટ) સમર્થ સાહિત્યકૃતિ ઠરી છે. અંગ્રેજી ભાષી દેશોમાં એ બધે જ વંચાય છે અને ભણાવાય છે. લગભગ ૪૫ જેટલી ભાષાઓમાં એના અનુવાદ થયા છે અને લાખોની સંખ્યામાં એની નકલો ખપી છે ઉપરાંત નવલકથાનાં રંગમંચ માટે રૂપાન્તરો થયાં છે, એનાં રેડિયો નાટકો અને ટી.વી. શ્રેણીઓ પણ રજૂ થઈ છે.  
પૂર્વ નાઇજીરિયાના ઈગ્બો ભાષા સંસ્કૃતિના ઓગીડી નગરમાં ૧૯૩૦માં ચિનૂઆનો જન્મ ખ્રિસ્તી પિતાને ત્યાં થયો હતો. ચિનુઆના ઘણાં વર્ષો બ્રિટિશ શાસન હેઠળ વીત્યા હતાં. અલબત્ત, આઠ વર્ષની વયે એનું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું અને કારણે એક ફાયદો થયો કે એના પર પોતાની ઈગ્નો સંસ્કૃતિ અને ભાષાના સંસ્કાર દૃઢ થઈ ચૂકેલા હતા. એક બાજુ પોતાની માતા અને બહેન દ્વારા પારંપારિક ઈગ્બો કથાઓનો વારસો અને બીજી બાજુ પિતાના પુસ્તકાલયમાંથી અંગ્રેજી પુસ્તકોનું વાચન—આ બંનેએ ચિનૂઆને પશ્ચિમની સંસ્કૃતિ અને પોતાની સંસ્કૃતિની પરિપક્વ સમજ આપી છે. બંને સંસ્કૃતિના ફાયદા - ગેરફાયદાને એ તટસ્થ રીતે જોઈ શકે છે પણ આફ્રિકી પ્રજાનું ગૌરવ અને એની અસ્મિતા એનામાં ભારોભાર રહ્યાં છે. કૉલેજના શિક્ષણ દરમ્યાન સભાન થયેલા ચિનુઆએ પોતાનું ખ્રિસ્તી નામ આલ્બર્ટ બદલીને ઈગ્બો નામ ચિનૂઆ રાખેલું.  
પૂર્વ નાઇજીરિયાના ઈગ્બો ભાષા સંસ્કૃતિના ઓગીડી નગરમાં ૧૯૩૦માં ચિનૂઆનો જન્મ ખ્રિસ્તી પિતાને ત્યાં થયો હતો. ચિનુઆના ઘણાં વર્ષો બ્રિટિશ શાસન હેઠળ વીત્યા હતાં. અલબત્ત, આઠ વર્ષની વયે એનું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું અને કારણે એક ફાયદો થયો કે એના પર પોતાની ઈગ્નો સંસ્કૃતિ અને ભાષાના સંસ્કાર દૃઢ થઈ ચૂકેલા હતા. એક બાજુ પોતાની માતા અને બહેન દ્વારા પારંપારિક ઈગ્બો કથાઓનો વારસો અને બીજી બાજુ પિતાના પુસ્તકાલયમાંથી અંગ્રેજી પુસ્તકોનું વાચન—આ બંનેએ ચિનૂઆને પશ્ચિમની સંસ્કૃતિ અને પોતાની સંસ્કૃતિની પરિપક્વ સમજ આપી છે. બંને સંસ્કૃતિના ફાયદા - ગેરફાયદાને એ તટસ્થ રીતે જોઈ શકે છે પણ આફ્રિકી પ્રજાનું ગૌરવ અને એની અસ્મિતા એનામાં ભારોભાર રહ્યાં છે. કૉલેજના શિક્ષણ દરમ્યાન સભાન થયેલા ચિનુઆએ પોતાનું ખ્રિસ્તી નામ આલ્બર્ટ બદલીને ઈગ્બો નામ ચિનૂઆ રાખેલું.  
આફ્રિકાના દૃષ્ટિબિંદુથી આફ્રિકાના ભૂતકાળને જોવાય અને પશ્ચિમની સંસ્કૃતિના દષ્ટિબિંદુથી એને માપવામાં ન આવે એ જોવા માટે એણે કમર કસેલી. શ્વેત સભ્યતા અને શ્વેત પ્રજા જન્મસિદ્ધ ચઢિયાતી નથી એવું બતાવી એ આફ્રિકાની સંસ્કૃતિ અને પ્રજાનું આદરપૂર્વક સ્થાન રચવા માગતો હતો. આમ કરવામાં ચિનૂઆ કોઈ પ્રચારક નથી રહ્યો. હા એની નવલકથા સામાજિક કાર્ય વધુ કરે છે અને નવલકથાનાં ધોરણો ઓછાં જાળવે છે એવો આક્ષેપ થયો છે પણ આ આક્ષેપની સામે એણે નવલકથાની પોતાની સમજ વ્યવસ્થિત રીતે રજૂ કરી છે. ચિનુઆ જણાવ્યું છે કે સાહિત્ય મુખ્યત્વે માનવીય છે અને તેથી સાહિત્યનું કામ કલા રચવાનું છે એથી વધુ માનવ પ્રયત્નોને રજૂ કરવાનું છે. આ જ ધ્યેય સાથે ચિનુઆ ખાસ્સો પ્રયોગશીલ રહ્યો છે.  
આફ્રિકાના દૃષ્ટિબિંદુથી આફ્રિકાના ભૂતકાળને જોવાય અને પશ્ચિમની સંસ્કૃતિના દષ્ટિબિંદુથી એને માપવામાં ન આવે એ જોવા માટે એણે કમર કસેલી. શ્વેત સભ્યતા અને શ્વેત પ્રજા જન્મસિદ્ધ ચઢિયાતી નથી એવું બતાવી એ આફ્રિકાની સંસ્કૃતિ અને પ્રજાનું આદરપૂર્વક સ્થાન રચવા માગતો હતો. આમ કરવામાં ચિનૂઆ કોઈ પ્રચારક નથી રહ્યો. હા એની નવલકથા સામાજિક કાર્ય વધુ કરે છે અને નવલકથાનાં ધોરણો ઓછાં જાળવે છે એવો આક્ષેપ થયો છે પણ આ આક્ષેપની સામે એણે નવલકથાની પોતાની સમજ વ્યવસ્થિત રીતે રજૂ કરી છે. ચિનુઆ જણાવ્યું છે કે સાહિત્ય મુખ્યત્વે માનવીય છે અને તેથી સાહિત્યનું કામ કલા રચવાનું છે એથી વધુ માનવ પ્રયત્નોને રજૂ કરવાનું છે. આ જ ધ્યેય સાથે ચિનુઆ ખાસ્સો પ્રયોગશીલ રહ્યો છે.