પૂર્વાલાપ/૭૨. હૃદયગીતા: Difference between revisions
Jump to navigation
Jump to search
૧. ઉપહાર
[બિભાસ અને પરજના સ્વરોમાં]
(+1) |
(No difference)
|
Revision as of 15:20, 3 December 2023
૭૨. હૃદયગીતા
ઘીરજ ધર ને, હૈયા તું મારા!
આત્મા શાશ્વત અમર છે!
દૂર થવાનું અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા!
સ્વર્ગોમાં સ્નેહે ભેટવું!
સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો :
દેહી શાશ્વત અમર છે :
નવ કુસુમ નવ મરતું!
પ્રભુ નિકટ ઝટ સરતું :
અયિ હૃદય! ધૃતિ ધર
દિલ નજર કરઃ
વિરલ તરુવર
વિરલ સરવર,
સમીપ સુરજનભવન ઝળહળતાં!
નોંધ:
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.