નવલકથાપરિચયકોશ/સાસુ વહુની લઢાઈ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:
'''‘સાસુવહુની લઢાઈ : વારતારૂપે ખરી છબી : સુબોધ અને રમૂજ સહિત’'''</big><br>
'''‘સાસુવહુની લઢાઈ : વારતારૂપે ખરી છબી : સુબોધ અને રમૂજ સહિત’'''</big><br>
{{gap|14em}}– ગુણવંત વ્યાસ</big>'''</center>
{{gap|14em}}– ગુણવંત વ્યાસ</big>'''</center>
 
[[File:Sasuvahuni Ladhai.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
સામાજિક નિસબત એ અર્વાચીન કથાસાહિત્યનું પ્રમુખ લક્ષણ રહ્યું છે. સર્જક જે સમયમાં જીવે છે એ સમયના સમાજની ખામીઓ અને ખૂબીઓ, વિચિત્રતા અને વિશેષતા સાથે રીતરિવાજો, માન્યતાઓ અને રૂઢ કરી ગયેલા કેટલાક ખ્યાલોને વિષયવસ્તુ તરીકે સ્વીકારી વાર્તા-નવલકથાનું સર્જન કરવું એ ગાંધી-અનુગાંધીયુગ સુધી ને એ પછીએય અનુઆધુનિકયુગ સુધી લખાતું-જિવાતું-ચર્ચાતું-સર્જાતું આવ્યું છે. અર્થાત્, સામાજિકતા સર્જકને હાથવગો, મુખવગો ને કાગળવગો વિષય છે!
સામાજિક નિસબત એ અર્વાચીન કથાસાહિત્યનું પ્રમુખ લક્ષણ રહ્યું છે. સર્જક જે સમયમાં જીવે છે એ સમયના સમાજની ખામીઓ અને ખૂબીઓ, વિચિત્રતા અને વિશેષતા સાથે રીતરિવાજો, માન્યતાઓ અને રૂઢ કરી ગયેલા કેટલાક ખ્યાલોને વિષયવસ્તુ તરીકે સ્વીકારી વાર્તા-નવલકથાનું સર્જન કરવું એ ગાંધી-અનુગાંધીયુગ સુધી ને એ પછીએય અનુઆધુનિકયુગ સુધી લખાતું-જિવાતું-ચર્ચાતું-સર્જાતું આવ્યું છે. અર્થાત્, સામાજિકતા સર્જકને હાથવગો, મુખવગો ને કાગળવગો વિષય છે!
Line 36: Line 36:


<poem>
<poem>
{{right|'''
{{right|'''ગુણવંત વ્યાસ'''}}
ગુજરાતીના અધ્યાપક,'''}}
{{right|ગુજરાતીના અધ્યાપક,}}
{{right|સમીક્ષક, સંશોધક, સંપાદક, અનુવાદક.}}
{{right|સમીક્ષક, સંશોધક, સંપાદક, અનુવાદક.}}
{{right|આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ.}}  
{{right|આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ.}}