ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ધર્મયુદ્ધ... ?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


<center><big><big>'''રાવણહથ્થો’(૨૦૨૨)-માંથી '''</big></big></center>
{{border|2=325px|4=2px|<center><big><big>'''રાવણહથ્થો’(૨૦૨૨)-માંથી '''</big></big></center>}}
 


<center><big><big>'''ધર્મયુદ્ધ... ?'''</big></big></center>
<center><big><big>'''ધર્મયુદ્ધ... ?'''</big></big></center>
Line 33: Line 34:
રાજવૈદ, આ બાણ નીકળે એવાં નથી  
રાજવૈદ, આ બાણ નીકળે એવાં નથી  
નિકટથી છોડાયેલાં છે!
નિકટથી છોડાયેલાં છે!
(ભીષ્મનાં દર્શન કરવા લોકો દૂરદૂરથી આવતા જાય – ધર્મવીર ભારતી ધૂપ ધરે, દુર્ગા ભાગવત આરતી ઉતારે, ઈરાવતી કર્વે પ્રદક્ષિણા કરે.૧)
(ભીષ્મનાં દર્શન કરવા લોકો દૂરદૂરથી આવતા જાય – ધર્મવીર ભારતી ધૂપ ધરે, દુર્ગા ભાગવત આરતી ઉતારે, ઈરાવતી કર્વે પ્રદક્ષિણા કરે.)<sup></sup>


ભીષ્મ :
ભીષ્મ :
Line 83: Line 84:


(સ્રગ્ધરા)
(સ્રગ્ધરા)
મીંચી નેત્રો, સ્મરીને પરમ પુરુષને, મૂકી શસ્ત્રાસ્ત્ર હેઠાં  
મીંચી નેત્રો, સ્મરીને પરમ પુરુષને, મૂકી શસ્ત્રાસ્ત્ર હેઠાં  
બ્રહ્માત્મા બ્રહ્મરૂપ, અભય સકળને અર્પતા દ્રોણ બેઠા
બ્રહ્માત્મા બ્રહ્મરૂપ, અભય સકળને અર્પતા દ્રોણ બેઠા
Line 105: Line 105:
(અનુષ્ટુપ)
(અનુષ્ટુપ)
સૂર્યનું ચક્ર રોકાતું આવી સત્તરમે દિને  
સૂર્યનું ચક્ર રોકાતું આવી સત્તરમે દિને  
કર્મના આર્દ્ર પોકારે પાર્થના પ્રાણ ખૂંપતા
કર્ણના આર્દ્ર પોકારે પાર્થના પ્રાણ ખૂંપતા


(સોરઠો)
(સોરઠો)
Line 121: Line 121:
લેવાયું લગ્ન ઉરમગ્ન ત્રિશૂલ સાથે  
લેવાયું લગ્ન ઉરમગ્ન ત્રિશૂલ સાથે  
જામાત્રને શકટથી ગૃહિણી ઉતારે  
જામાત્રને શકટથી ગૃહિણી ઉતારે  
શિયાળવી મૃતકને રથમાંથી તેમ૨
શિયાળવી મૃતકને રથમાંથી તેમ<sup>૨</sup>
   
   
(સ્રગ્ધરા)
(સ્રગ્ધરા)
Line 146: Line 146:
(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)
(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)


'''શ્રી ભગવાન ઉવાચઃ<sup>૩</sup>'''
(અનુષ્ટુપ)
યદા દુર્યોધન વીંઝે મંડળાકારથી ગદા
દંડને પડતો મૂકી, યમ યે નાસતો તદા
ભીષ્મ, કર્ણ અને દ્રોણ સામે કોણ ટકી શકે?
ધર્મયુદ્ધ કરીને તો ના કોઈ પટકી શકે
તમારું શ્રેય ઇચ્છીને, કપટયુદ્ધ આદરી
મહારથી હણ્યા છે મેં એક એક કરી કરી
અર્જુન :
પરંતુ પ્રભુ, યુદ્ધ પહેલાં તો તમે કંઈ જુદો જ ઉપદેશ આપતા હતા. તમે કહેતા હતા –
(અનુષ્ટુપ)<sup>૪</sup>
અર્જુન સૃષ્ટિમાં ક્ષીણ થતો ધર્મ યદા યદા
અધર્મ વધતો જ્યારે, અવતાર ધરું તદા
શ્રેષ્ઠો આચરતા તેવું સામાન્યજન આચરે
આદર્શ સ્થાપતા તેને સર્વ લોકો અનુસરે


જીત કે હારને જાણી સમાન લાભ-હાનિને
ઝૂઝતાં એ રીતે પાર્થ, પામશે નહીં ગ્લાનિને
(ભગવાન નિરુત્તર થઈ જાય. અર્જુન રથમાંથી ઊતરી પડે અને કૌરવ-કુટુંબીજનોને મળવા પગપાળા હસ્તિનાપુર ભણી જાય.)
{{gap|10em}}(૨૦૧૯)
</poem>
<poem>
<small>
૧ ધર્મવીર ભારતી : ‘અંધા યુગ’, દુર્ગા ભાગવત : ‘વ્યાસપર્વ’, ઈરાવતી કર્વે : ‘યુગાન્ત’, પીટર બ્રુક : ‘ધ મહાભારત.’
૨ ભાસ : ‘ઊરુભંગમ્’ 
૩ મહાભારત, ગદાયુદ્ધપર્વ
૪ મહાભારત, ભદવદ્ ગીતાપર્વ
</small>
</poem><br>
</poem><br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu