ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/પારણું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 14: Line 14:
મૂકીને અગ્નિહોત્રાદિ, ક્ષુધાવ્યાકુળ વિશ્વામિત્ર  
મૂકીને અગ્નિહોત્રાદિ, ક્ષુધાવ્યાકુળ વિશ્વામિત્ર  
વટાવીને વનો આવી ચડ્યા ચાંડાલવાડામાં  
વટાવીને વનો આવી ચડ્યા ચાંડાલવાડામાં  
વરાહોનાં, ગધેડાંનાં બધે વિખરાવલાં અસ્થિ  
વરાહોનાં, ગધેડાંનાં બધે વિખરાયેલાં અસ્થિ  
ઘરોના ટોડલા શોભી રહેલા કાંચળીઓથી  
ઘરોના ટોડલા શોભી રહેલા કાંચળીઓથી  
વળી મૃતદેહ પરનાં વસ્ત્ર સુકાતાં વળગણીએ  
વળી મૃતદેહ પરનાં વસ્ત્ર સુકાતાં વળગણીએ  
Line 49: Line 49:
{{gap|10em}}(૨૦૨૦)
{{gap|10em}}(૨૦૨૦)
</poem>
</poem>
<small>સંદર્ભ : મહાભારત, શાંતિપર્વ  
<small>સંદર્ભ : મહાભારત, શાંતિપર્વ <br>
છંદવિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા  
છંદવિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા <br>
જેમ કે ‘મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા’</small>
જેમ કે ‘મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા’</small>
<br>
<br>

Navigation menu