નવલરામ પંડ્યા/શ્રવણ પિતૃ ભક્તિ નાટક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 13: Line 13:
એ રીતે આ કથાની સમાપ્તિ થાય છે. અમે એ માંહેલો સઘળા કાર્યનો હુંડો ઉપર એવી રીતે આપ્યો છે કે વાંચનારે પોતાની મેળે જ જોઈ લીધું હશે કે આ નાટક વાંચવા લાયક, સુબોધકારી અને રમૂજી છે. તેથી હવે એની ભાષા તથા રસ વિષે બે શબ્દ બોલી અને અમારું વિવેચન બંધ કરીએ છીએ. એમાં હાસ્ય, શાંત, અને કરુણા એ ત્રણ રસ અનુક્રમે સારા છે, પણ નાટક રૂપમાં જેટલું ચાંચલ્ય જોઈએ તેટલું તેમાં નથી. છેલ્લો કરુણાત્મક ભાગ ઉત્તમ રીતે લખાયો નથી. શ્રવણે મરતી વખતે દશરથ સાથે જે સંવાદ વણઝારાના રાગમાં ચલાવ્યો છે તે જનસ્વભાવથી ઊલટો અને કાર્યસિદ્ધિમાં અંતરાય કરનારો છે. કાર્યસિદ્ધિ તો આખા નાટકમાં ધીમી જ ચાલી જાય છે, પણ તેનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે એ ઠીક છે. કાર્યની સાથે કાંઈ સંબંધ ન હોય એવો પ્રસંગ એમાં એકે નથી. કેટલાક પ્રસંગો રસભર્યા અને ધામધૂમિયા પણ છે. તેથી શ્રોતાઓને રંગભૂમિ ઉપર આનંદ પમાડે એવો પણ કેટલોક ભાગ એમાં છે. નાટકની ભાષા શુદ્ધ અને પ્રૌઢ છે – માત્ર કોઈ કોઈ ઠેકાણે ચરોતરી પ્રાંતભેદ તરફ જરા ઝોકી જાય છે. પાત્ર પરત્વે ભાષા ન બદલતાં એક જાતની જ પ્રૌઢી બધે ચાલી રહે છે એ ઠીક નથી. વળી વાક્યરચનામાં કાંઈક દીર્ઘસૂત્રતા પણ જણાય છે, તોપણ બધી રીતે જોતાં આ નાટકની ભાષા તથા રસ એ બંને સારાં છે, અને ભાઈ ભોગીલાલે નાટક જેવા કઠિન વિષયમાં ઘણે દરજ્જે ખરેખરી ફતેહ મેળવી છે. આખા ગ્રંથમાંથી બોધ પણ મળે છે. એ બોધ કેવા ઊલટથી આપવાને યત્ન કર્યો છે તે જાણવાને સારુ અમે એ નાટકમાંથી બે સવૈયા નીચે ઉતારીએ છીએ.
એ રીતે આ કથાની સમાપ્તિ થાય છે. અમે એ માંહેલો સઘળા કાર્યનો હુંડો ઉપર એવી રીતે આપ્યો છે કે વાંચનારે પોતાની મેળે જ જોઈ લીધું હશે કે આ નાટક વાંચવા લાયક, સુબોધકારી અને રમૂજી છે. તેથી હવે એની ભાષા તથા રસ વિષે બે શબ્દ બોલી અને અમારું વિવેચન બંધ કરીએ છીએ. એમાં હાસ્ય, શાંત, અને કરુણા એ ત્રણ રસ અનુક્રમે સારા છે, પણ નાટક રૂપમાં જેટલું ચાંચલ્ય જોઈએ તેટલું તેમાં નથી. છેલ્લો કરુણાત્મક ભાગ ઉત્તમ રીતે લખાયો નથી. શ્રવણે મરતી વખતે દશરથ સાથે જે સંવાદ વણઝારાના રાગમાં ચલાવ્યો છે તે જનસ્વભાવથી ઊલટો અને કાર્યસિદ્ધિમાં અંતરાય કરનારો છે. કાર્યસિદ્ધિ તો આખા નાટકમાં ધીમી જ ચાલી જાય છે, પણ તેનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે એ ઠીક છે. કાર્યની સાથે કાંઈ સંબંધ ન હોય એવો પ્રસંગ એમાં એકે નથી. કેટલાક પ્રસંગો રસભર્યા અને ધામધૂમિયા પણ છે. તેથી શ્રોતાઓને રંગભૂમિ ઉપર આનંદ પમાડે એવો પણ કેટલોક ભાગ એમાં છે. નાટકની ભાષા શુદ્ધ અને પ્રૌઢ છે – માત્ર કોઈ કોઈ ઠેકાણે ચરોતરી પ્રાંતભેદ તરફ જરા ઝોકી જાય છે. પાત્ર પરત્વે ભાષા ન બદલતાં એક જાતની જ પ્રૌઢી બધે ચાલી રહે છે એ ઠીક નથી. વળી વાક્યરચનામાં કાંઈક દીર્ઘસૂત્રતા પણ જણાય છે, તોપણ બધી રીતે જોતાં આ નાટકની ભાષા તથા રસ એ બંને સારાં છે, અને ભાઈ ભોગીલાલે નાટક જેવા કઠિન વિષયમાં ઘણે દરજ્જે ખરેખરી ફતેહ મેળવી છે. આખા ગ્રંથમાંથી બોધ પણ મળે છે. એ બોધ કેવા ઊલટથી આપવાને યત્ન કર્યો છે તે જાણવાને સારુ અમે એ નાટકમાંથી બે સવૈયા નીચે ઉતારીએ છીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>ઇંદ્રવિજય છંદ</center>
{{Block center|<poem>
{{Block center|<poem>
<center>ઇંદ્રવિજય છંદ</center>
માત તણા ઉપકાર બરાબર, અન્ય નહીં ઉપકાર જ એણે;  
માત તણા ઉપકાર બરાબર, અન્ય નહીં ઉપકાર જ એણે;  
માત તણી મમતાની બરાબર, અન્ય તણી મમતા કુણ લેખે?  
માત તણી મમતાની બરાબર, અન્ય તણી મમતા કુણ લેખે?  

Navigation menu