કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૫. વીર નર્મદને એના વારસો વિશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. વીર નર્મદને એના વારસો વિશે| નિરંજન ભગત}} <poem> ક્યાં તુજ જો...")
(No difference)

Revision as of 20:01, 8 July 2021

૨૫. વીર નર્મદને એના વારસો વિશે

નિરંજન ભગત

ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?
મારા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ.

(બૃહદ છંદોલય, પૃ. ૧૬૮)