બાળ કાવ્ય સંપદા/જાગ ને જાદવ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
''Italic text''{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જાગ ને જાદવા|નરસિંહ મહેતા<br>(ઈ.સ. 15મી સદી)}}
{{Heading|જાગ ને જાદવા|નરસિંહ મહેતા<br>(ઈ.સ. 15મી સદી)}}


Line 22: Line 22:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = જળકમળ છાંડી જાને
|previous = જળકમળ છાંડી જાને
|next = લે ને તારી લાકડી
|next = વૈષ્ણવજન
}}
}}

Latest revision as of 04:37, 10 February 2025

જાગ ને જાદવા

નરસિંહ મહેતા
(ઈ.સ. 15મી સદી)

જાગ ને, જાદવા કૃષ્ણ ગોવાળિયા !
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો તે ગોવાળિયો કોણ થાશે ? જાગને…

દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો,
કાળીનાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે ? જાગને....

જમુનાને તીરે ગોધન ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો, તારા ગુણ ગાઈ રીઝીએ
બૂડતાં બાંહડી કોણ સાહશે ?જાગને....